કોલેજવાડી માં દરરોજ કચરો સગળાવી મહાનગરપાલિકાના નિયમનું ખુલ્લેઆમ ઉલ્લંધન કરવામાં આવી રહ્યું છે. કચરો સળગાવવાના કારણે વાયુ પ્રદુષણ થતું હોવાથી મહાપાલિકાએ કચરાને સળગાવવા પર પ્રતિબંધ મુકયો છે. મહાપાલિકાના આ પ્રતિબંધનો કોલેજવાડી ખાતે જાણી જોઇને ઉલાળીયો કરવામાં આવી રહ્યો છે. આ અંગે જવાબદાર તંત્રને ઘ્યાન દોરવા છતાં પણ કોઇ પગલા લેવામાં ન આવતા સ્થાનીક પર્યાવરણ પ્રેમીઓમાં રોષ જોવા મળ્યો છે.
Trending
- મોરબી: પ્રિમોનસુન કામગીરી માટે તંત્રને સાબદુ કરતા કલેકટર ઝવેરીનો આદેશ
- વૈજ્ઞાનીકે આ વૃક્ષ વિષે કઇંક આવું કહ્યું….જાણીને સૌ કોઈ ચોંકી ગયા
- સુરતમાં કોથળામાંથી મળી આવેલી લાશનો ભેદ ઉકેલાયો : હથોડા મારી પતાવી દેવાયો’તો
- ક્ષત્રિય સમાજે તલવારો મ્યાન કરી:ભાજપ સામેના આંદોલનને “વિરામ”
- ચેસ રમત મનને શાર્પ કરીને બૌધ્ધિક લેવલ સુધારે: વિસ્મૃતિ જોખમ સામે રક્ષણ
- જામનગર : મોરકડાના VCEને લાંચ લેતા ACBએ ઝડપી પાડ્યો
- World Hypertension Day:જાણો ઇતિહાસ, મહત્વ થીમ અને ઘણું બધું
- રાધા-કૃષ્ણના દર્શન માટે વૃંદાવન જઈ રહ્યા છો, તો પાછા ફરતી વખતે આ 2 વસ્તુઓ ચોક્કસ લાવજો