રિફાઈન્ડ શુગર અને કેન્સરના ગ્રોથને સીધો સંબંધ છે એવું ઘણા અભ્યાસોમાં નોંધાયું છે, પરંતુ કઈ રીતે એનો ખુલાસો બેલ્જિયમના યુનિવર્સિટીના અભ્યાસકર્તાઓએ ભેગા મળીને તારવ્યું છે કે રિફાઈન્ડ શુગરને કારણે કેન્સરની ગાંઠને ગ્રોથ ખૂબ ઝડપથી થાય છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે શુગરને કારણે કેન્સરના કોષો જાગી જાય છે. કોષોને ખૂબબધી એનર્જી મળે છે જેને કારણે કેન્સરના કોષોનું મલ્ટિપ્લાય થવાનું પ્રમાણ અચાનક જ વધી જાય છે. નવ વર્ષના લાંબા અભ્યાસ પછી અભ્યાસકર્તાઓ આ તારણ પર આવ્યા છે.
Trending
- મતદાનનો રેકોર્ડ સર્જવા ગુજરાતની જનતાને ‘મોદી’ની હાંકલ
- જામનગરમાં વડાપ્રધાનની સુરક્ષામાં છીંડા બદલ સુરતના ડીસીપી વિરુધ્ધ ડીજીપીને રિપોર્ટ
- ડ્યુટી ફર્સ્ટ: પત્નીના નિધનના ત્રીજા જ દિવસે ડે.કલેકટરે ચૂંટણી ફરજ સંભાળી લીધી
- રાજકોટમાં પત્રિકાકાંડ મામલે કોંગ્રેસના 4 આગેવાનો સહિત પાંચની અટકાયત
- સુરત કલેકટર કચેરી ખાતે મતદાન જાગૃતિને લઈને અનોખો પ્રયોગ
- બોગસ પેઢીઓની બદી ડામવા GST એકશનમાં: આકરા નિયમો ઘડવા બેઠક
- ચોખાની અછત નહિ સર્જાઈ : FCI પાસે 534 લાખ ટનનો મબલખ જથ્થો
- સસ્પેન્સનો અંત: રાહુલ રાયબરેલી બેઠક ઉપરથી લડશે ચૂંટણી