Browsing: Abtak Special

દુનિયા રોજ બદલાય છે, ‘સમાજ કો બદલ ડાલો’નો મંત્ર ચારે કોર પડઘાતો રહ્યો છે, આજના માનવી સમૂળગા બદલે એ હવે અનિવાર્ય બન્યું છે, વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ…

જીવનનું સત્ય સમજાવી જનાર આ બે લાઇનને  સમજવા,જીવવા અને સ્વિકારવામાં જ જીવન પુરું થઇ જાય છે. જીવનનું સત્ય સમજાવી જનાર આ બે લાઇનને  સમજવા,જીવવા અને સ્વિકારવામાં…

“રાજકારણીઓને સામાન્ય રીતે સિદ્ધાંત કે નીત્તિમત્તા જેવું કંઈ હોતુ ની, કાંઈક લાભ લેવા કે ર્સ્વા માટે પક્ષ પલ્ટો કરે અને તે માટે એવા બેહુદા નિવેદનો આપે…

ગુજરાત-મહારાષ્ટ્રમાં સાર્વત્રિક પડી ચૂકયો છે. હજુ આવશેના વર્તારા ઉભા છે. ખુલ્લી ફુટપાથ અને ઝુંપડપટ્ટીઓ સિવાય જેમની પાસે પોતાની જાતને રક્ષવા ઉગારવાનો કોઇ આરોવારો નથી હોતો અને…

રાજકોટ-સૌરાષ્ટ્રમાં પણ મતમતાંતર: હરિમંદિરોમાં અલગ અલગ માન્યતાઓ: હકિકતમાં ભૌગોલિક ઘટના ! ગૂરૂપૂર્ણિમાના શુભ અને મંગલકારી દિવસે સૂર્યગ્રહણ છે એને અંગે આપણા સમાજમાં વિભિન્ન અર્થઘટન થઈ રહ્યા…

રાજકોટ નગર આજી નદીના કાંઠે ઈ.સ ૧૬૧૦ સાલમાં વસ્યું. એ સમયના ઠાકોર વિભાજીએ આ શહેરની સ્થાપના કરી. ૨૮૨ માઈલ અને ૬૪ ગામો  ધરાવતું રાજ્ય હતું. ૧૭૨૦…

મોદી સરકારના મહિલા નાણામંત્રી નિર્મલા સીતારમણે લોકસભામાં રજૂ કરેલ કેન્દ્રીય બજેટે આપણા દેશના વ્યાપાર ઉઘોગ ક્ષેત્રને પ્રોત્સાહીત  કર્યા નથી, શેર બજાર ઊંધે માથે પટકાયું એ ધટના…

મરવા પડેલી દેશભકિતને સજીવન કરવાનો સમય પાકી ગયો હોવાનો ભગતસિંગ અને દેશના શહિદોનો પોકાર: કરૂણ સ્થિતિ ગઝલ સમ્રાટ અમૃત ઘાયલે લખ્યું છે: ‘ભરી દરબાર બેઠો છું,…

આખરે આ દેશમાં રાજયાસન કોનું? સિકંદરનું ? સમ્રાટ અશોકનું? ગૌતમ બુઘ્ધનું? શ્રી રામનું? રાજયાધીશનું? કે પછી પ્રજાનું? આપણા દેશમાં નદીઓનાં ઘોડાપુરજેમ પરિવર્તન ધસમસતું આવી રહ્યું છે.…

આપણા દેશમાં જયાં જયાં બજેટ રજૂ થાય છે., તેમાંના મોટાભાગના બજેટોમાં ‘અહો રૂપમ અહો ઘ્વનિ’નો ખ્યાલ ઉપસે છે અને ગુલાબી વચનો તથા સંમોહક યોજનાઓની હારમાળા હોય…