Browsing: Dharmik News

વિશ્વના દેશો અને પ્રદેશોમાં આગામી તા. 14 મી ઓકટોબરે શનિવારે કંકણાકૃતિ અને ખંડગ્રાસ સૂર્યગ્રહણનો અવકાશી નજારો નિહાળવા જબરી ઉત્કંઠા જોવા મળે છે. પાંચ કલાક બાવન મિનિટનો…

દરેકના ઘરમાં પૂર્વજની છબી હોય છે. પૂર્વજની છબી ઘરમાં હોવાથી તેમના આશીર્વાદ પરિવાર પર રહે છે અને તેનાથી પરિવારના સભ્યોને પણ લાભ થાય છે. પરંતુ કેટલાક…

તા. ૪.૧૦.૨૦૨૩ બુધવાર , સંવંત ૨૦૭૯ ભાદરવા વદ છઠ, રોહિણી નક્ષત્ર, સિદ્ધિ યોગ,ગર કરણ આજે    જન્મેલાંની ચંદ્રરાશિ  વૃષભ (બ,વ,ઉ) રહેશે. મેષ (અ,લ,ઈ) : આર્થિક બાબતો માં…

તા. ૩.૧૦.૨૦૨૩ મંગળવાર, સંવંત ૨૦૭૯ ભાદરવા વદ પાંચમ, નક્ષત્ર: કૃત્તિકા, યોગ: વજ્ર, કરણ: કૌલવ આજે જન્મેલાંની ચંદ્રરાશિ વૃષભ (બ,વ,ઉ) રહેશે. મેષ (અ,લ,ઈ): જીવનમાં યોગ્ય વિચારપઘ્ધતિથી આગળ…

સનાતન ધર્મમાં વર્ષના 15 દિવસ પૂર્વજોને સમર્પિત કરવામાં આવે છે જેને પિતૃપક્ષ તરીકે ઓળખવામાં આવે છે.  પિતૃપક્ષ દર વર્ષે ભાદ્રપદ મહિનાની પૂર્ણિમાના દિવસે શરૂ થાય છે અને…

પૂ.પ્રવચન પ્રભાવક મુનિરાજ  જયપ્રભવિજયજી ( જે.પી.ગુરૂજી ) મ.સા.તથા સાગરાનંદ સમુદાયનાં .પૂ.સાધ્વીજી ભગવંતો શ્રી વિપુલયાશ્રીજી મ.સા.આદી થાણા અને શાસનસમ્રાટ સમુદાયનાં સાધ્વીજી ભગવંતો હી ઇન્દ્રયશાશ્રીજી મ.સા.આદી થાણા ……

શ્રાધ્ધ એટલે આપણા પૂર્વજો માટેનો પ્રેમનો દિવસ શ્રધ્ધાતી  જે થાય તે સાચુ શ્રાધ્ધ  કહેવાય આ દિવસે લોકો પૂર્વજોની આત્માની શાંતિ માટે પૂજાઓ અને પિંડદાન કરે છે.શાસ્ત્રો…

હિન્દુ ધર્મ અનુસાર જ્યારે કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય છે તો તેની પાછળ કેટલીક ધાર્મિક ક્રિયાઓ કરવામાં આવે છે. મૃતક પાછળ તર્પણ, શ્રાદ્ધ અને પિંડદાન કરવામાં…

પિતૃ પક્ષ 29 સપ્ટેમ્બરથી શરૂ થયો છે અને 14 ઓક્ટોબરે સમાપ્ત થશે. પિતૃ પક્ષમાં આવતા મહાભારણી શ્રાદ્ધ આજે કરવામાં આવશે એટલે કે. 2જી ઓક્ટોબરના રોજ. પિતૃ…

તા. ૨.૧૦.૨૦૨૩ સોમવાર , સંવંત ૨૦૭૯ ભાદરવા વદ ત્રીજ, ભરણી  નક્ષત્ર, હર્ષણ યોગ, બવ  કરણ આજે  રાત્રે ૧૨.૧૭ સુધી  જન્મેલાંની ચંદ્રરાશિ મેષ (અ,લ,ઈ) ત્યારબાદ વૃષભ (બ,વ,ઉ)…