Browsing: Dharmik News

આવતીકાલે ગણેશોત્સવનું રંગેચંગે સમાપન થશે. આગામી શુક્રવારથી શ્રાધ્ધ પક્ષનો આરંભ થશે. 10 ઓક્ટોબરે અગિયારસની તિથી છે. જો કે, આ દિવસે કોઇ શ્રાધ્ધ નથી. 14 ઓક્ટોબરના રોજ…

અનંત ચતુર્દશીની વિશેષ ધાર્મિક માન્યતા છે. આ દિવસે ભક્તો વ્રત રાખીને ભગવાન વિષ્ણુની પૂજા કરે છે. હિંદુ પંચાંગ અનુસાર, ભાદ્રપદ મહિનાના શુક્લ પક્ષની ચતુર્દશી તિથિએ અનંત…

તા. ૨૭.૯.૨૦૨૩ બુધવાર , સંવંત ૨૦૭૯ ભાદરવા સુદ તેરસ, ધનિષ્ઠા   નક્ષત્ર, દ્યુતિ  યોગ, કૌલવ  કરણ આજે જન્મેલાંની ચંદ્રરાશિ  કુંભ (ગ ,સ,શ)  રહેશે. મેષ (અ,લ,ઈ) : મનમાં…

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જે રીતે એકાદશીનો દિવસ ભગવાન વિષ્ણુની પૂજા માટે સમર્પિત છે, તેવી જ રીતે પ્રદોષનો દિવસ ભગવાન શિવને સમર્પિત છે. પ્રદોષ વ્રત એ…

વામન દ્વાદશી હિંદુ કેલેન્ડર અનુસાર, ભગવાન વામન દેવનો અવતાર ભાદ્રપદ મહિનાના શુક્લ પક્ષની દ્વાદશી તિથિએ થયો હતો. તેથી આ દિવસને વામન જયંતિ તરીકે ગણવામાં આવે છે.…

તા. ૨૬.૯.૨૦૨૩ મંગળવાર , સંવંત ૨૦૭૯ ભાદરવા સુદ બારસ, વામન જયંતિ, શ્રવણ  નક્ષત્ર, સુકર્મા યોગ, બવ કરણ આજે સાંજે ૮.૨૫  સુધી  જન્મેલાંની ચંદ્રરાશિ  મકર (ખ,જ) ત્યારબાદ…

ભાદરવા મહિનાના સુદ પક્ષની એકાદશીને પરિવર્તિની એકાદશી કહેવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુના વામન અવતારની પૂજા કરવામાં આવે છે.  આ દિવસે ભગવાન યોગ નિદ્રા દરમિયાન…

તા. ૨૫.૯.૨૦૨૩ સોમવાર , સંવંત ૨૦૭૯ ભાદરવા સુદ દશમ, ઉત્તરાષાઢા  નક્ષત્ર, અતિ.   યોગ,વણિજ   કરણ આજે   જન્મેલાંની ચંદ્રરાશિ  મકર (ખ,જ) રહેશે. મેષ (અ,લ,ઈ) : વિચારોનું આદાન પ્રદાન…

તા. ૨૪.૯.૨૦૨૩ રવિવાર , સંવંત ૨૦૭૯ ભાદરવા સુદ નોમ , પૂર્વાષાઢા  નક્ષત્ર, શોભન  યોગ, તૈતિલ  કરણ આજે સાંજે ૭.૧૬ સુધી   જન્મેલાંની ચંદ્રરાશિ  ધન (ધ,ભ,ફ,ઢ) ત્યારબાદ મકર…

દ્વારકાધીશ મંદિરમાં આજે  રાધાષ્ઠમીમાં ભગવાન દ્વારિકાધીશ રાધામય બન્યા છે દ્વારકાધીશ એક હિન્દુ મંદિર છે, જે ભગવાન કૃષ્ણને સમર્પિત છે. શ્રી કૃષ્ણ અહીં દ્વારકાધીશ અથવા ‘દ્વારકાના રાજા’ નામથી પૂજાય છે.…