Browsing: Education

આપણા ગ્રંથોમાં ઉપરની સાત નગરીઓને મોક્ષદાયિની ગણાવી છે પ્રથમ નગરી અયોધ્યા, અવધપુરી કે કૌશલપૂર જેવા નામો પણ ધરાવે છે. પ્રાંત: કાળે ઉઠીને આ સાત નગરીનાં નામો…

સિંદુરની સાથે મંગળસૂત્ર પહેરવું એ સુહાગની નિશાની છે: સ્ત્રીઓના માથાનો આ ભાગ સંવેદનશીલ છે, અને તે જગ્યાએ સેથો કરવાથી તણાવ ઓછો થાય છે, અહીં એક વિશેષ…

૧૯૫૧માં ‘અલબેલા’હિટ ગીતો આપ્યાને ‘આશા’ફિલ્મમાં ‘ઇના-મીના ડીકા’ગીતથી ફિલ્મ સંગીત દુનિયામાં છવાય ગયા રામચંદ્ર ચિત્તલકરનો જન્મ ૧૯૧૮માં મહારાષ્ટ્રના અહમદનગર જીલ્લાના એક નાનકડા ગામમાં થયો, તેમનું અવસાન પ…

આથામાંથી વિટામીન બી-૧ર મળી રહે તેવું સંશોધન થયું આપણે બધા જાણીએ છીએ કે વિટામીન બી-૧ર મુખ્યત્વે માંસાહારમાંથી મળે છે. આના કારણે શાકાહારીમાં વિટામીન બી-૧ર ઉણપ ખુબ…

શિક્ષક, વિદ્યાર્થી અને શાળા સમાજ વચ્ચે પ્રત્યાયન થવું અત્યંત આવશ્યક: એ આદાન-પ્રદાનની પ્રક્રિયા છે પ્રત્યાયન એ બે વ્યકિતના વિચારોનું પ્રતિબિંબ છે. પ્રત્યાયન એ આદાન-પ્રદાનની પ્રક્રિયા છે.…

હવે તમામ વિકલાંગતા માટે શબ્દ ‘દિવ્યાંગ’ શબ્દ અમલમાં છે; દરેક નાગરિકે આ વિષયક સામાન્ય માહિતી જાણવી જરૂરી સંપૂર્ણ અંધ – અલ્પ દ્રષ્ટિ – બૌઘ્ધિક માંદગી -…

સુમધુર ગીતોનાં મહાન ગાયક: કિશોર કુમાર મહાન ગાયક કિશોરકુમારનો જન્મ દિવસ ૪ ઓગષ્ટ ૧૯૨૪માં મધ્ય પ્રદેશમાં ખાંડવા ગામે એક બંગાળી પરિવારમાં થયો હતો તેમનું સાચુ નામ…

પાલતું ઉંદર તરીકે અને પ્રયોગશાળામાં તેનો ઉપયોગ શોધ-સંશોધનમાં થાય છે, તે રોડન્ટ ગોત્રનો નાનો અને જીવ વિજ્ઞાનમાં અતિ મહત્વનો સજીવ છે: વૈજ્ઞાનિક સંશોધન માટે  તે સૌથી…

 બધા મળીને માત્ર એક જ અસરકારક રસી કેમ  નથી બનાવતા? વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની  લેટેસ્ટ જાણકારી મુજબ  વિશ્વભરમાં નોવેલ કોરોના વાયરસની ઓછામાં ઓછી 165 રસી…