Browsing: Ganesh Chaturthi

ધર્મરક્ષક પરિષદ દ્વારા ગણેશ મહોત્સવનું જાજરમાન આયોજન ધર્મ રક્ષક પરિષદ દ્વારા ભકિતનગર ખાતે પ્રિન્સ ઓફ કૈલાશ ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. તા.૧૩થી તા.૨૩ સુધી આ…

૨૧ ફૂટ ઉંચી અને ૧૪ ફૂટ પહોળી લાલબાગ કા રાજાની પ્રતિકૃતિ બનશે આકર્ષણનું કેન્દ્ર: મધુવન કલબનું આયોજન ગુજરાત મ્યુ. ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી, ભૂપત બોદર,…

કોઈપણ મગલ કાર્યની શરૂઆત કરતા પહેલાં ભગવાન ગણેશ ની પૂજા કરાય  છે. એવું માનવામાં આવે છે કે બધા દેવતાઓમાં સર્વપ્રથમ પૂજ્યનીય ગણેશની આરાધના થી ભક્તોના બધા…

ગામે – ગામ પંડાલો ઉભા કરાયા, ગણેશ ભગવાનનું વાજતે ગાજતે સ્થાપન કરાશે આવતીકાલથી સૌરાષ્ટ્રભરમાં પંડાલોમાં દુંદાળા દેવની ધામધુમથી સ્થાપના કરી ગણેશ મહોત્સવનો પ્રારંભ થશે. હાલ મહોત્સવની…

દ્વારકામાં શિવગંગા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આગામી તા.૧૩મીના ભાદરવા સુદ ચોથને ગણેશ ચતુર્થીના શુભદિને દર વર્ષની જેમ આ વર્ષે પણ દ્વારકાનાત્રણબતીચોકમાં આવેલ સિધ્ધિવિનાયક ગણપતિ મંદિરે વિશેષ પૂજન…

ગણેશ ચતુર્થીને ગણતરીના દિવસો જ બાકી છે. ત્યારે માર્કેટમાં ગણપતિ દાદાની વિવિધ મૂર્તિઓ આકર્ષકનું કેન્દ્ર બની છે. રાજકોટના રેસકોર્સ રોડ પર ગણપતિ દાદાની અવનવી મૂર્તિઓ નજરે…

વિઘ્નહર્તા શ્રી ગણેશજી – વિઘ્નહર્તા, પ્રથમપુજ્ય, એકદંન ભગવાન શ્રી ગણેશ,ગજાનદ જેવા નામોથી જાણીતા છે. કોઈ પણ શુભ કાર્યની શરૂઆત કે કોઈ વિઘ્નો દૂર કરવા માટે પ્રાર્થના…

ઘરમાં ગણપતિ બાપને લાવવાનો સમય આવી ચૂક્યો છે ત્યારે ગણેશ ચતુર્થી નજીક હોવાથી બજારમાં વિઘ્નહર્તા ગણેશની રંગ બેરંગી મૂર્તિઓ પણ આવી ગયી છે ગણેશ ચતુર્થીથી લઈને…

સિકકા સોશ્યલ ગ્રુપ દ્વારા છેલ્લા પાંચ વર્ષથી આ પ્રકારે ગણેશ મહોત્સવ ઉજવાય છે: ઘાસ, ગુંદર, પેન્સીલ, રબર, ફૂટપટી જેવી ચીજ-વસ્તુઓથી ગણેશજીની મૂર્તિ બનાવાશે ઉપલેટામાં સિકકા સોશ્યલ…

તા.૧૩ થી ૨૩ સુધી દરરોજ સાંજે ૭ કલાકે મહાઆરતી: મહિલાઓ બાળકો માટે વિવિધ સ્પર્ધા, સાંસ્કૃતિક તેમજ ધાર્મિક કાર્યક્રમો: વિવિધ સમિતિઓની ઘોષણા શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી,…