Browsing: Gir Somnath

વેરાવળ લોહાણા મહાજને નાયબ કલેકટરને પાઠવ્યું આવેદન સંત શિરોમણી પૂ.જલારામ બાપા ની જન્મ જ્યંતી ના દિવસને રાજ્ય સરકાર જાહેર રજાના દિવસ તરીકે જાહેર કરે તે માટે*…

માર્કેટીંગ યાર્ડ બાદ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં પણ કોંગ્રેસના સમર્થક ઉમેદવારોની કારમી હાર કોડીનાર ગ્રામ પંચાયત ચૂંટણી મત ગણતરી કેન્દ્રના.કોડીનાર ના મિતિયાજ,રોણાજ,માલગામ અને જંત્રાખડી એમ ચાર ગામોની…

ડીનાર માર્કેટિંગ યાર્ડ ની ચૂંટણીમાં કોંગ્રેસ પ્રેરિત પેનલનાં સુપડા સાફ.તમામ 14 સીટો પર ભાજપ પ્રેરિત ઉમેદવારો ચૂંટાયા.અગાઉ 6 બેઠક પર ભાજપ પ્રેરિત વેપારી બેઠક બિન હરિફ…

આખા દિવસમાં માત્ર બે કલાક જ નેટ ચાલે છે વર્તમાન યુગ વિજ્ઞાન અને ટેક્નોલોજીનો યુગ છે.પણ કોડીનાર તેમાંથી બાકાત હોય તેવું લાગી રહ્યું છે.વિદેશમાં નાઇન જી…

સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી અમિતભાઇ શાહના ૫૫ માં જન્મદિવસ નીમીતે  સોમના મહાદેવને વિશેષ પૂજા કરવામાં આવેલ. સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી અમિતભાઇ શાહના ૫૫ માં જન્મદિવસની ઉજવણી સોમનાથ ખાતે…

સોલાર યોજનાનો લાભ લેવા ખેડૂતોને અનુરોધ કરતા રાજ્ય બીજ નિગમના ચેરમેન રાજશી જોટવા ગીર-સોમનાથ જિલ્લામાં એકતા રયાત્રાના વેરાવળ ખાતેથી પ્રારંભ કરી પ્રથમ દિવસે  દેદા ગામે રાત્રી…

સોમનાથ બાર જ્યોતિર્લિંગ પૈકીનું પ્રથમ જ્યોતિર્લિંગ છે. અત્રે ભાવિક ભક્તો શ્રધ્ધાળુઓ અવિરત આવતા રહે છે. ઉક્ત ભાવિક ભક્તો શ્રધ્ધાળુઓ યાત્રિકો ને પ્રસાદ વિતરણ કરવાની ઇચ્છા ધરાવતા…

કોન્ટ્રાકટ એજન્સીઓ કાર્ડને રીન્યુ કરવામાં ધ્યાન ન આપતી હોવાથી લોકોને હાલાકી સરકાર દ્વારા અમલમાં આવેલ માં અમૃતમ કાર્ડ શરૂઆતમાં ૧ વર્ષ રીન્યુ કરવામાં આવતુ ત્યારબાદ તેની…

૧૪૫ વિદ્યાર્થીઓને શિલ્ડ, સન્માનપત્ર આપી સન્માનિત કરાયા સોમનાથ ખાતે બપોરે ૧૨:૦૦ વાગ્યે સંસ્કૃત ભવનમાં વેરાવળ તાલુકા કોળી સમાજ દ્વારા આયોજીત ૮મો તેજસ્વી વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાઈ…

કેશોદમાં લુખ્ખા અને આવારા તત્વોનો ત્રાસ વધતો જાય છે અને આવા અસામાજીક તત્વોને પોલીસ કે કાયદાનો જરાપણ ડર નથી તેને લઈ આવા લુખ્ખા તત્વો ગતરાત્રીના શહેરના…