Browsing: Gir Somnath

૧૪૫ વિદ્યાર્થીઓને શિલ્ડ, સન્માનપત્ર આપી સન્માનિત કરાયા સોમનાથ ખાતે બપોરે ૧૨:૦૦ વાગ્યે સંસ્કૃત ભવનમાં વેરાવળ તાલુકા કોળી સમાજ દ્વારા આયોજીત ૮મો તેજસ્વી વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાઈ…

કેશોદમાં લુખ્ખા અને આવારા તત્વોનો ત્રાસ વધતો જાય છે અને આવા અસામાજીક તત્વોને પોલીસ કે કાયદાનો જરાપણ ડર નથી તેને લઈ આવા લુખ્ખા તત્વો ગતરાત્રીના શહેરના…

પૂ. રમેશભાઈ ઓઝાના વ્યાસાસને યોજાનાર શિવકથાની પોથીયાત્રા યોજાઈ પરમ શિવભક્ત હિતાબેન પંડ્યા જેઓ પૂર્વ જીલ્લા અને સત્ર ન્યાયાધિશ તથા પૂર્વ પ્રિન્સિપાલ જજ હોય જેમના દ્વારા શ્રી…

સુત્રાપાડા નગરપાલિકા દ્વારા પ્રથમ નવરાત્રિ મહોત્સવ કરવામાં આવ્યું છે ત્યારે નવરાત્રિ મહોત્સવ નું દીપ પ્રાગટ્ય  પૂર્વ કેબિનેટ મંત્રી  જશાભાઈ બારડ તેમજ ગીર સોમનાના કલેક્ટર સાહેબ અજય…

લોકો ચકરડી, ખાણીપીણીના ઉંચા ભાવ વસુલતા હોવાનું જાણે છે: મેળાના વેપારીકરણ સામે જનતાએ જ આગળ આવવું રહ્યું કેશોદ નજીક આવેલ સોરઠ ક્ષયનિવારણ સમિતિ સંચાલિત અક્ષયગઢ સંકુલમાં…

ઉના તાલુકાના ભાચા ગામે અનેક દિવસોથી લોકોને રંજડતો દિપડો આખરે છતીયાજભાઈ જહાંગીરભાઈ બ્લોચના ઘરેથી પાંજરે પૂરાણો, લોકોએ રાહતનો શ્ર્વાસ લીધો દિપડાને પાંજરે પુરવા આર.એફ.ઓ. પંડયા ચીલુભાઈ…

સોમનાથ-ઓખા એકસપ્રેસમાં ઉતાવળમાં ભુલાઈ ગયેલી કિંમતી બેગ આરપીએફના સ્ટાફે યાત્રીને સુપ્રત કરી રાજકોટ રેલવે મંડળના પ્રબંધક પી.બી.નિનાવે આરપીએફ સુરક્ષા દળના સ્ટાફને બિરદાવતા જણાવ્યું કે, સોમનાથ-ઓખા એકસપ્રેસ…

રાજયભરમાંથી ૩૧ સંસ્કૃત કોલેજોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો: ૪૪ જેટલી સ્પર્ધા યોજાઇ સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, વેરાવળના બારમા યુવક મહોત્સવનો સમાપન સમારોહ તા.૦૮/૧૦/૨૦૧૮નાં સોમવારે બપોરે ૩:૦૦ કલાકે યુનિવર્સિટી…

ઉના તાલુકાની આસપાસ ના ગામડા વિસ્તારમાં સિંહો નો કાયમી વસવાટ છે.. હાલ જ્યારે ૨૩ સિંહો ના ટપોટપ મૃત્યુ થયા છે ત્યારે આ રેવન્યુ વિભાગમાં રહેતા ૧૧…

સુધરાઇ પ્રમુખના ઘરે રજુઆત કરવા જતા થયેલી ઘટનામાં ટોળા સામે ગુનો કેશોદ શહેરના વિવિધ વિસ્તારોમાં મંજુર થયેલા રોડ રસ્તા અને સફાઇ પાણીના પ્રશ્નેના ઉકેલ માટે વારંવાર…