- ‘માતાના મઢે’થી સાંજે ક્ષત્રિય અસ્મિતા પદયાત્રાનું પ્રસ્થાન
- કિર્ગીસ્તાનમાં ભણવા ગયેલા ભારતના વિદ્યાર્થીઓ પર સ્થાનિક વિદ્યાર્થીઓના હુમલાથી ચિંતા
- રીચાર્જ ન કર્યા બાદ કનેક્શન કપાશે તો આપના કાર્યકરો ડાયરેક્ટ કરી આપશે !!
- આ પાંચ કારણોથી આજનું શેરબજાર HIGH !!
- વધુ એક યુદ્ધ હવે વિશ્ર્વ આખાને ભયાનક અસરો કરશે
- મોરબીના છ સિરામિક એકમો પર સર્ચ ઓપરેશન : રાજકોટ અને અમદાવાદના 4 ડઝન અધિકારીઓ સર્ચમાં જોડાયા
- રોટરી ક્લબ દ્વારા મેમોગ્રાફી સેન્ટરનું લોકાર્પણ
- વર્ષ 2027માં ભારત ત્રીજી મોટી અર્થવ્યવસ્થા બનશે
Browsing: Junagadh
વિજય રૂપાણીએ હવાઇ નિરિક્ષણ કરીને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. હેલિકોપ્ટર દ્વારા સીએમ રૂપાણીએ ચોટીલા અને સુરેન્દ્રનગર સહિતના કેટલાક વિસ્તારમાં સર્જાયેલી વરસાદી પરિસ્થિતિનું અવલોકન કર્યું હતું. જુઓ…
સર્વોદય બ્લડ બેંક, સ્ટાફ અને જવાબદારને રિપોર્ટથી રાહત એચ.આઇ.વી. કાંડમાં તબકકાવાર સી.બી.આઇ. તપાસના અંતે સીબીઆઇએ આમાં સર્વોદય બ્લડ બેંક કે કોઇ ડોકટરોની કોઇ ભૂલ ન હોવાનું…
ભેંસાણમાં ૮, વંથલીમાં ૬, જુનાગઢમાં ૫, મેંદરડામાં ૪ અને માણાવદરમાં સાડા ત્રણ ઈંચ વરસાદ પડયો: વિલીંગટન ડેમ સહિતના જળાશયો ઓવરફલો: ગીરના જંગલમાં ૧૦ થી ૧૨ ઈંચ…
ગિરનારમાં રોપવે પ્રોજેક્ટની મંજુરી મલ્યાબાદ હવે તેની કામગીરી શરૂ કરીદેવામાં આવી છે.આ પ્રોજેક્ટને વર્ષ ૨૦૧૮ના અંત સુધીમાં પૂર્ણ કરવાનો સરકારનો લક્ષ છે.આ કામગીરીના શરૂઆતમા અનેક કંપનીએ…
ઉના પંથકમાં વર્ષમાં માત્ર બે વાર દર્શનાર્થીઓ માટે ખુલતું પતાળેશ્ર્વર મહાદેવનું મંદિરના શ્રાવણ માસ આખો યાત્રાળુઓને વન વિભાગ દ્વારા વિનામુલ્યે પરમીટ અપાશે. ઉનાથી ૨૫ કિ.મી. દુર…
બાંટવામાં મળેલી મીટીંગમાં લેવાયો નિર્ણય ગુજરાત રાજ્ય નગરપાલિકા કર્મચારી મહામંડળ ની સાતમાં પગાર તથા રોજમદારોને કાયમી કરવાની માંગ સાથે સાત જીલ્લા ની ૪૨ નગરપાલિકા ની મીટીંગ…
ઉપલેટા પોલીસને મળેલી બાતમીને આધારે ઈશરા ગામ પાસે ખનીજ ચોરી કરતા દશ શખ્સો સાથે ૧ લોડર અને ૯ ટ્રેકટર ને ઝડપી લઈ અર્ધા કરોડનો મુદામાલ પોલીસે…
સફાઈ કર્મચારીઓની ઘટ્ટ, કામનું ભારણ સહિતના જુદા જુદા પ્રશ્ર્નો મુદ્દે અવાર-નવાર રજુઆત છતા પરિણામ શુન્ય જુનાગઢ મનપા ખાતે મોટી સંખ્યામાં સફાઈ કર્મીઓએ પહોંચી જઈ પોતાના પ્રશ્ર્નો…
મેઘરાજા મન મુકીને ન વરસતા જગ તાતે આભ સામે મીટ માંડી જુનાગઢ તેમજ સોરઠ પંથકમાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન સાર્વત્રિક પોણા ઈંચ જેવી મેઘ-મહેર નોંધાઈ છે.…
૧૦ દિવસથી પાણી વિતરણ ન કરાતા મહિલાઓ રણચંડી બની: સવારે ગ્રામ પંચાયતે ઘસી ગઈ: મંત્રી જયેશ રાદડીયા બપોરે હાજર રહેશે જેતપુર તાલુકાના વિરપૂર ગામે છેલ્લા ૧૦…
© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.