Browsing: Junagadh

કેશોદ : જય વિરાણી કેશોદમાં વન વિભાગની ઘોર બેદરકારી સામે આવી છે. શેરગઢ ગામે વડી વિસતારમાં રોજડીએ બચ્ચાને જનમ આપી જતી રહેતા આ બચ્ચા નીરાધાર બન્યા…

Images 3

રાજય સરકાર દ્વારા ચાલતી 181 અભયમ હેલ્પલાઈન મહીલાઓ માટે ખરાં અર્થમાં આશીર્વાદરૂપ સાબિત થઇ રહી છે, ત્યારે જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકામાંથી મહીલાના પિતા દ્વારા 181 માં…

પોલીસે બાઈક, મોબાઈલ અને રોકડ મળી રૂા.60 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો જૂનાગઢમાં રોટલા ટીપવાને બદલે શ્રાવણીયો જુગાર રમતી સન્નારીઓ ઉપર પોલીસે ઘોંસ બોલાવવાનું અવિરત ચાલુ રાખ્યું…

જય વિરાણી, કેશોદ રાજ્યમાં પ્રાથમિક શિક્ષક સજ્જતા સર્વેક્ષણ ૨૦૨૧ અંતર્ગત શિક્ષકોનું મૂલ્યાંકન કસોટી યોજાઈ હતી.  ત્યારે સરકારે આ કસોટી મરજીયાત હોવાનું જાહેર કરતા ૫૦ ટકાથી વધુ…

જય વિરાણી, કેશોદ એક તરફ સરકાર ખેડૂતોને 24 કલાક વીજળી આપવાની વાત કરી રહી છે તો બીજી તરફ વાડી,ખેતર અને ઔધોગિક એકમોમાં વીજળી કાપના કારણે ખેડૂતો…

જુનાગઢ ખાતે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાની જન આશિર્વાદ યાત્રાનું ભવ્યાતિ ભવ્ય સ્વાગત જુનાગઢ ખાતે કેન્દ્રીય આરોગ્યય  અને પરિવાર કલ્યાણ અને રસાયણો અને ખાતર મંત્રી મનસુખ…

જય વિરાણી, કેશોદ  કેશોદને કર્મભૂમિ બનાવનાર મુળ પાટણવાવનાં વતની ગોરધનભાઈ જાવિયા ટુંકી બીમારી બાદ સ્વતંત્રતા પર્વની સંધ્યાએ 82 વર્ષની ઉંમરે છેલ્લાં શ્વાસ લીધાં હતો. ગોરધનભાઈ જાવિયા…

આજે સાંજે રાજયપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની ઉપસ્થિતિમાં એટહોમ અને સાંસ્કૃતિક કાર્યક્રમો: રાજય સરકારના મંત્રીઓ અલગ  અલગ જિલ્લાઓમાં ધ્વજ વંદન કરશે આવતીકાલે  દેશવાસીઓ  75…

જય વિરાણી, કેશોદ લોકો પાસે લોભામણિ જાહેરાતો કરીને પછી પૈસા લઈને ભાગી જવાની છેતરપિંડીની ઘટના આપણી આસપાસ બનતી હોય છે. ત્યારે ગુજરાતના જુનાગઢમાં વધુ એક છેતરપિંડીનો…

જય વિરાણી, કેશોદ: સનાતન ધર્મમાં ભાઈ બહેનનાં અતુટ પ્રેમનાં સંખ્યાબંધ કિસ્સાઓનો ઉલ્લેખ જોવા મળ્યો છે. આ ભાઈ બહેનનાં અતુટ બંધનનો તહેવાર એટલે ‘રક્ષાબંધન’. આ પર્વ નિમિત્તે…