Browsing: Junagadh

જૂનાગઢના હાર્દસમા ભરચક વિસ્તારમાં શનિવારે ધોળે દાહાળે છરી બતાવી રૂ. 800 ની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા લૂંટ ચલાવવામાં આવતા, માંગનાથ, માઢ સ્ટ્રીટ વિસ્તારમાં સનસની મચી જવા…

જૂનાગઢ શહેર અને જિલ્લામાં વેક્સિન સપ્લાયની ચેઇન તોડવા માટે આવશ્યક એવી કોરોના વેક્સિનનો જથ્થો સમયસર પહોંચી ન શકતા, પરિણામે ગઈકાલે બપોર બાદ જ વેક્સિન સેન્ટરોને તાળાં…

જય વિરાણી, કેશોદ આખું વિશ્વ અત્યારે કોરોના મહામારીનો સામનો કરી રહ્યો છે બીજી લહેર અંત તરફ તથા ત્રીજી લહેરનો ખતરો મંડરાઈ રહ્યો છે. આવી પરિસ્થ્તિમાં લોકોને…

જય વિરાણી, કેશોદ: કેશોદ શહેરમાં માંગરોળ રોડ પર આવેલા ખાનગી માલિકીના બહુમાળી બિલ્ડીંગ પર મોબાઈલ ટાવર ઉભો કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. આ કામગીરી શરૂ…

જય વિરાણી, કેશોદ: હાલ તો કોરોના સંક્રમણના કેસમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. પરંતુ હાલમાં પણ કોરોના લોકોના જીવ લઈ રહ્યો છે. કેશોદમાંથી એક દુઃખદ કેસ…

જય વિરાણી, કેશોદ: માળીયા (હાટીના) તાલુકાના એક ગામમાંથી કોઈ મહિલાએ 181 મહિલા હેલ્પલાઈનમાં ફોન કરી જણાવ્યું હતું કે, ‘મારા પતિ અમારી સાથે ઝઘડો કરી ને ઢોરમાર…

જય વિરાણી, કેશોદ: કોરોના મહામારીથી સામે રક્ષણ મેળવવા માટે રસીકરણ એક માત્ર ઉપાય છે. સરકાર દેશના દરેક લોકોને રસી મળે તે માટે રસીકરણ અભિયાને વેગ આપ્યો…

4553 ચોરસ કિલોમીટર વિસ્તાર 419 ગામ અને 15 લાખથી વધુ વસ્તી  ધરાવતા જૂનાગઢ જિલ્લાને કોરોનાની સંભવિત ત્રીજી લહેરથી બચાવવા ઉપરાંત કોરોના મૂકત બનાવવો છે. તેમ નવનિયુક્ત…

જય વિરાણી, કેશોદ: કેશાેદના બામણાસા ઘેડ ગામે ગત વર્ષે ચાેમાસામાં ઓઝત નદીમાં ઘાેડાપુર આવતાં નદી કાંઠાનો 87 મીટર લાંબી પાડ તુટી ગઈ હતી. જેના કારણે નીચાણવાળા અસંખ્ય…

જય વિરાણી, કેશોદ: કોરોના વાયરસને નાથવા સરકારે રસીકરણ અભિયાને વેગ આપ્યો છે. દેશમાં દરેક લોકોને રસી મળી રહે તે માટે સરકારે રસીકરણ કેન્દ્રો શરૂ કર્યા છે.…