Browsing: Junagadh

જૂનાગઢની ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા પરીક્ષાઓના કોઈ ઠેકાણા ન હોવાથી  એબીવીપીના કાર્યકર્તાઓએ  યુનિવર્સિટી દ્વારા સત્વરે પરીક્ષાનું આયોજન કરવામાં આવે તે માટે કુલપતિને સંબોધીને આવેદનપત્ર…

ભેંસાણના ભાજપ અગ્રણીના પુત્રએ રૂડાના કાર્યપાલક ઇજનેર અને 5 ભાગીદાર કોન્ટ્રાક્ટરના ત્રાસથી કંટાળી ઝેરી દવા પી આપઘાત કરી લેતા પરિવારમાં આક્રંદ અને ગામમાં અરેરાટી વ્યાપી ગઇ…

સોરઠ પંથકના કેટલાક ગામોમાં ફળોની રાજા ગણાતી કેસર કેરી વરસાદથી પલડી જવાને કારણે વર્ષે 4,40,000 બોક્ષ કેરીની આવક થઇ છે. જ્યારે ગત વર્ષે 5,13,000 બોક્ષ કેરીની…

પ્રવાસન ઉદ્યોગના વિકાસ અર્થે સાસણ ગીર પાસે રૂા. 36 કરોડના ખર્ચે પ્રવાસી સુવિધાના વિવિધ વિકાસકાર્યો કાર્યરત છે. જેમાં ફેમીલી સાથે આવતા પ્રવાસીઓને ધ્યાનમાં લઇ બાળકો માટે…

જૂનાગઢમાં કોરોનાકાળ દરમિયાન અને હવે મ્યુકરમાઈકોસીસની મહામારી સામે પણ સિવિલ હોસ્પિટલ અને મેડિકલ કોલેજ તબીબી અધિક્ષક ડો.સુશીલકુમાર અને ડીન ડો.મનિષ મહેતાના માર્ગદર્શન હેઠળ સરાહનીય કામગીરી કરી…

જય વિરાણી, કેશોદ: હાલ ગુજરાતમાં બધે પાક ધિરાણ ભરવાનો કાર્યકર્મ ચાલુ છે. તેમાં રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને પાક ધિરાણ ભરવાની આખર તારીખ આપી છે. આ આખર…

લોકોમાં એક વાત અનેક ટાણે થાય છે કે, ખાખી વર્ધીની પહેર્યા પછી કડકાઈ વધુ આવી જાય પણ જૂનાગઢના  વિભાગીય પોલીસ વડાની ખાખી ડ્રેસની જવાબદારી ભરી ફરજ…

ગુજરાતનો વારસો ખુબ અદભુત અને અનેરો છે. રજવાડા વખતના કિલ્લાઓ, રાજમહેલો જોતા આજે પણ આપણે અચંબિત થઈ જાયે છીએ. તેની કલાઓ, કોતરણીઓ સમજવામાં માટે આપણે એક…

કેશોદ,જય વિરાણી: કોરોનાની મહામારીમાં પેટ્રોલ અને ડિઝલના ભાવ આસમાને પહોચ્યા છે. સતત વધી રહેલા ઈંધણના ભાવ વધારા સામે આખરે કોંગ્રેસે આળસ ખંખેરીને રાજ્યવ્યાપી ધરણા-પ્રદર્શન કરવાનું નક્કી…

જૂનાગઢમાં આવેલ ગિરનાર રોપ-વે પ્રવાસી જનતા માટે આજે સવારથી ફરી કાર્યરત કરવામાં આવ્યું છે. અને પ્રથમ દિવસે જ ઉષા બ્રેકો કંપનીએ પ્રથમ ટ્રીપમાં જ બોણી કરી…