Browsing: Gujarat News

સરકાર દ્વારા ઠરાવ પસાર થતા ૧૮ વર્ષ સુધી બાળકને યોજનામાં પૈસા મળશે: કુટુંબના તમામ બાળકોને લાભ થશે રાજ્ય સરકાર દ્વારા કોરોનાની મહામારીમાં માતા-પિતાની છત્રછાયા ગુમાવનાર બાળકોને…

ગણેશ ભગવાન રિઝાશે તો નવલા નોરતાની પણ થઈ શકશે ઉજવણી  4 ફુટની ગણેશ ભગવાનની સાર્વજનિક મૂર્તિ સાથે ઉજવણી કરવા સરકારે આપી મંજૂરી : હવે નવરાત્રીની ઉજવણી…

સમાજના રિવાજ મુજબ, યુવકની પાસે સાસરિયા નાણાં માંગતા હતાં, નહીતર પુત્રીને બીજે પરણાવી દેવાની ધમકી આપતા’તા અબતક-ધ્રોલ,સંજય ડાંગર: ધ્રોલ તાલુકાના ડાંગરા ગામની વાડી વિસ્તારમાં આદિવાસી મહિલાએ…

કોરોનાને કળ વળતાં કડક નિયમોમાં તબક્કાવાર સરકાર દ્વારા છૂટ આપવામાં આવી રહી છે. ત્યારે આજરોજ મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીમાં કેટલાક મહત્વ પૂર્ણ…

વર્ષ 2018-19થી છેલ્લાં ત્રણ વર્ષ દરમિયાન પ્રધાનમંત્રી આવાસ યોજના – અર્બન (PMAY-U) અંતર્ગત ગુજરાતમાં ઝુંપડપટ્ટીઓમાં રહેનારા લોકો માટે કુલ 4,75,366 લો-કોસ્ટ આવાસોનું નિર્માણ કરવામાં આવ્યું છે.…

કેશોદ-જય વિરાણી: પોરબંદરનાં પુર્વ સાંસદ, પુર્વ મંત્રી અને સોરઠનાં સાવજનું બિરૂદ મેળવનાર સ્વ. વિઠ્ઠલભાઈ રાદડિયાની બીજી પૂણ્યતિથિ નિમિત્તે કેશોદ શહેરમાં લેઉવા પટેલ સમાજ દ્વારા મહારક્તદાન કેમ્પનું…

હિતેશ રાવલ, સાબરકાંઠા સાબરકાંઠા પણ આવી જ એક ઘટના બની છે. સાબરકાંઠાના હિંમતનગરમાં મોતીપુરા વિસ્તારમાં નેશનલ હાઈવે પર પાણી ભરાયા છે. પાણીનો યોગ્ય નિકાલ ન હોવાથી…

ત્રણ વર્ષ પૂર્વે ભાવનગર શહેરના ઘોઘા રોડ ઉપર ચકુ તલવાડીથી આગળ રોડ ઉપર એક ૩૫ વર્ષીય યુવાન પર જુના ઝઘડાની દાઝ રાખી ચાર શખ્સોએ જીવલેણ હુમલો…

યોગી ડિવાઇન સોસાયટીના પ્રણેતા અને પરમાધ્યક્ષ હરિપ્રસાદ સ્વામીજી મહારાજે સોમવારે રાત્રે 11 વાગે અક્ષરધામગમન કરતા સમગ્ર સત્સંગ સમાજમાં ભારે શોકની લાગણી પ્રસરી છે. સ્વામીજીના નશ્વર દેહને…

સંત, સતિ, સુરા અને કલા સંસ્કૃતિની ભૂમિ ભાવનગર કે જે રજવાડાના વખતમાં ‘ભાવેણા’ના હલામણા નામથી ખૂબ જ પ્રખ્યાત હતું. આ ભાવનગરથી આશરે 45 કિ.મી.ના અંતરે આવેલા…