- આજનું રાશિફળ : આ રાશિના જાતકો ઉચ્ચ અભ્યાસ કરવા ઇચ્છતા મિત્રો ને આગળ સારું રહે,વિદેશ બાબત વિચારી શકો,મધ્યમ દિવસ .
- ખતરનાક ખાંડના નુકસાનથી બચવા કુદરતી ગળપણનો કરો ઉપયોગ
- રાજકોટવાસીઓના આંસુ સુકાતા નથી અગ્નિકાંડના દિવંગતોને શ્રધ્ધાંજલી
- એવું તો શું છે આ કેરીમાં કે રૂ.2 લાખની કિલોના હિસાબે વેચાય છે!
- કેસર કેરીને પડ્યો માવઠાનો માર: આવકમાં ઘટાડાથી ભાવ ઉચકાયા
- શું રિલેશનશિપમાં રહેવા માટે રોજ વાત કરવી જરૂરી છે?
- બોગસ એસએમએસ મોકલતી આઠ કંપનીઓને કરાઈ બ્લેકલીસ્ટ
- રૂપાલાની કલેકટર સાથે બેઠક, અગ્નીકાંડ અંગે મેળવી વિગતો
Browsing: Gujarat News
કેશોદના આંબાવાડી વિસ્તારના એક ત્રણ માળના કોમ્પ્લેકક્ષમાં શોટ સર્કિટ થવાના કારણે આગ લાગી હતી. જેમાં વેપારીઓના માલ સામાનને નુકશાન પહોચ્યું હતું. કેશોદ ના આંબાવાડી ખાતે આવેલ…
પવિત્ર શ્રાવણ માસની સાદગીસભર ઉજવણીનો પ્રારંભ થઇ ચૂકયો છે ગઇકાલે પ્રથમ દિવસે જ પ્રથમ જયોતિંલીંગ સોમનાથ મહાદેવ મંદિર ખાતે શ્રાવણોત્સવની ભાવભેર ઉજવણીનો પ્રારંભ કરાયો હતો. ભોળાનાથને…
ભોળાનાથને રીઝવવાનો અવસરનો પ્રારંભ થઇ ચૂકયો છે. લાખો શિવભકતોએ પ્રથમ દિને મહાદેવને પ્રાર્થના કરી કોરોના વૈશ્વિક મહામારીમાંથી ઉગારવા પ્રાર્થના કરી હતી. પ્રથમ જયોતિંલીંગ સોમનાથ મંદિરે યાત્રાધામ…
જૂનાગઢમાં કોરોનાનું સંક્રમણ વિકારાળ બનતા કલેકટરને પત્ર પાઠવ્યો જૂનાગઢમાં સતત વધી રહેલા કોરોનાના દર્દીઓની સંખ્યાને ધ્યાને લઈ જુનાગઢના ધારાસભ્ય ભિખાભાઈ ગલાભાઈ જોશીએ જૂનાગઢ શહેરમાં પૂર્ણ કે…
ઓડિટ સહિતના નિયમોનું પાલન ન કરતા નોટીસ: તમામ સહકારી મંડળીઓને દિવસ ૧૦માં રેકર્ડ, સાહિત્ય સુપ્રત કરવા તાકીદ જૂનાગઢ જિલ્લાની ૧૬ સહકારી મંડળીઓ ફડચામાં ગઇ છે. જિલ્લાની…
સાબરકાંઠા જિલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાનો વ્યાપ વધતા આ સંક્ર્મણને નાથવા માટે વહિવટી તંત્ર દ્રારા અસરકારક પગલા લેવામાં આવી રહ્યા છે અને લોકોને કોરોનાથી બચવા…
જમીન વિવાદના કારણે કાકા-ભત્રીજા વચ્ચે ચાલતા વિવાદનો લોહીયાળ અંજામ કોટડા સાંગાણી તાલુકાના દેતડીયા ગામે જમીનના વિવાદના અંગે કાકા-ભત્રીજા વચ્ચે ચાલતી અદાવતના કારણે દેતળીયાના સરપંચે રિવોલ્વર જેવા…
મહાપાલિકાએ તુરંત જ તમામ વોર્ડ ઓફીસે ફોર્મ વિતરણની વ્યવસ્થા ગોઠવી હાલમાં રાજકોટ શહેરમાં ભળેલા નવા વિસ્તારોનીસફાઈ કામગીરીને સુદ્દઢ બનાવવા માટે સોલીડ વેસ્ટ મેનેજમેન્ટમાં રોજમદાર સફાઈ કામદાર…
રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘનાં સ૨ કાર્યવાહ સુ૨ેશજી જોશી (ભૈયાજી) સાથે મુલાકાત ક૨તા ડો. વલ્લભભાઈ કથીરિયા
રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘનાં સ૨ કાર્યવાહ સુ૨ેશજી જોશી (ભૈયાજી) સાથે ભા૨ત સ૨કા૨નાં પૂર્વ કેન્દ્રીય મંત્રી અને રાષ્ટ્રીય કામધેનુ આયોગનાં અધ્યક્ષ ડો. વલ્લભભાઈ કથીરિયાએ શુભેચ્છા મુલાકાત ક૨ી…
કોવિડ-૧૯ના પીપીઇ કીટ પર આઇએસઆઇ માર્કનો ઉપયોગ કરવા માટે દેશનું પહેલું લાઇસન્સ ભારતીય માનક બ્યુરો રાજકોટ શાખા કાર્યાલય અંતર્ગત વેલસ્પન ઇન્ડિયા લિમિટેડ, અંજાર, (કચ્છ)ને આપવામાં આવેલ…
© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.