Browsing: Rajkot

રાજકોટ, મોરબી, ધોરાજી, ઉપલેટા અને કેશોદ સહિતના નગરોમાં વેપારીઓ દ્વારા સ્વૈચ્છિક બંધનો નિર્ણય રાજકોટમાં સોની બજાર, ઇમિટેશન માર્કેટ, ચાની કિટલીઓ સહિતનું શનિ-રવિ બંધ  કોરોના મહામારી રોકવા…

કોરોનાનું જોખમી સંક્રમણ રોકવા માટે રાજ્યના 20 શહેરોમાં રાત્રે 8 થી સવારે 6 વાગ્યા સુધી કરફયુ લાદી દેવાયો છે. પરંતુ કેટલાંક લોકોની બેવકુફીએ કોરોનાનું સંક્રમણ ગંભીર…

પૌફિષ્ટક આહાર અને નિયમિત કસરતથી ક્રોનીક લીવર ડીસીઝથી દૂર રહી શકીએ છીએ: ડો.અવલ સાદીકોટ  ક્રોનીક લીવર ડીસીઝ એટલે કે જેમાં વર્ષો સુધી વ્યક્તિનું લીવર ખરાબ થતું…

શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ મહેશભાઈ રાજપૂતે જણાવ્યું છે કે હાલ કોવીડ-19ની ગંભીર પરિસ્થિતિઓમાં સમગ્ર વિશ્વ મહામારી સામે જ્જુમી રહ્યું છે ત્યારે ગુજરાત સરકારનું આરોગ્ય વિભાગ અને…

વૃદ્ધાનો મૃતદેહ સ્વીકાર્યા બાદ સ્મશાનમાં ખ્યાલ આવ્યો કે તે ડેડ બોડી પરિવારના માજીની નથી પોતાની બેદરકારીના પાપનું પોટલું સ્મશાન તંત્ર પર ઠાલવતા સિવિલના કર્મચારીઓ: લાકડામાં અંતિમવિધિ…

હતું પણ ટ્રાફિક સિગ્નલો જ બન્યા નિયમ ભંગના નિમિત  સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટની પ્રજા શિક્ષીત અને કાયદાકીય પ્રજા ગણાય છે. અહીં નિયમો અને સરકારના જાહેરનામાની અમલવારી માટે…

ચૌધરી હાઇસ્કુલના ગ્રાઉન્ડમાં જિલ્લા વહીવટી તંત્રના સંકલનથી હેલ્પ ડેસ્ક  થકી સગાઓને અપાય છે દર્દી વિશેની માહિતી: દર્દી સાથે વીડિયો કોલીંગથી વાતચીત પણ કરાવી અપાય છે …

કોરોનાની મહામારીને ડામવા પોલીસ દ્વારા કરફયુનો કડક અમલ કરાવવા ટેકનોલોજીનો કરાયો ઉપયોગ  કોરોના મહામારીને ડામવા માટે સાંજના આઠ થી સવારના છ વાગ્યા દરમિયાન કરફયુ જાહેર કરવામાં…

કોરોનાનો નવો સ્ટ્રેઈન વધુ ઘાતક અને ઝડપથી ફેલાઈ રહ્યો છે તેના કરતા પણ વધુ પડકારજનક સ્થિતિમાં કાચિંડાથી પણ વધુ ઝડપથી રંગ બદલી રહેલા કોરોનાનું સંક્રમણ લાગ્યું…

એક જ દિવસમાં આવાસ યોજના વિભાગ દ્વારા રૂ. 1,22,99,947/-ની આવક:  રૂ. 81.81 કરોડની વસુલાત  રાજકોટ મહાનગરપાલિકાને તેની વિવિધ આવાસ યોજનાના આવાસોના હપ્તા પેટે લાભાર્થીઓ પાસેથી છેલ્લા…