- મેટોડામાં પૂરપાટ કાર હંકારી માતા-પુત્રને મોતના મુખમાં ધકેલી દેનાર ચાલકને ઝડપી લેવાયો
- જૂનાગઢના 125 વર્ષ જુના મ્યુઝિયમમાં દુર્લભ કલાકૃતિઓમાં અતિતને ‘અમરત્ત્વ’
- વોટ્સએપ, ફેસબુક, ઈન્સ્ટાગ્રામ જેવા માધ્યમો ટ્રાયના નિયમ હેઠળ આવરી લેવાશે
- સારો શિક્ષક સમજણ આપે, ઉત્તમ શિક્ષક નિર્દેશન આપે અને મહાન શિક્ષક પ્રેરણા આપે
- સ્પેશિયલ ટ્રેડિંગ સેશન 2 દરમિયાન સેન્સેક્સ અને નિફ્ટીમાં તેજી
- લગ્નપ્રસંગ નિમિત્તે આવેલ રકમ સતકાર્યમાં વાપરવામાં આવશે
- રીલેશનશિપમાં શું છે સોફ્ટ લોન્ચ અને હાર્ડ લોન્ચ? જાણો તમે કઈ કેટેગરીમાં આવો છો
- ડાયાબિટીસમાં ઝીરો સુગર નાસ્તો શોધી રહ્યા છો, તો આ રહી રેસીપી
Browsing: Rajkot
રાજકોટ પાસે કુવાડવા-વાંકાનેર ખેરવા ગામની સીમમાં પીપરડી ગામના પાટિયા પાસે દેવ ઇન્ડસ્ટ્રીઝ નામની મંજૂરી વગર ધમધમતી ફેકટરીમાં બે દિવસ પહેલા થયેલા ભયાનક બ્લાસ્ટમાં ચાર શ્રમિકો ભડથું…
કોરોનાની સમરસની સારવાર બાદ તંત્રની તમામ વ્યવસ્થાની પ્રશંસા કરતા પ્રવિણભાઈ લિંબડ સવાર પડે અને રફી, મુકેશ અને કિશોરના સુમધુર ગીતોનો લાઈવ રસાસ્વાદ નાસ્તાની સાથે મળે એટલે…
ઘરમાં જ રહેવાના પ્રતિબંધોનો ઉલાળ્યો કરનારા ચેતે કોરોના કાળમાં ક્ધટેનમેન્ટ તથા માઈક્રોકન્ટેન્ટમેન્ટ ઝોનમાં રહેનારા લોકો ઝોનમાંથી બહાર નીકળવાના પ્રતિબંધ છતાં તેનો ભંગ કરતા સાત લોકો સામે…
આઇસોલેશન સારવાર હેઠળ રહેલા દર્દીઓનું સંજીવની રથ મારફત નિયમિત ચેકઅપ કોરોનાની વૈશ્વિક મહામારી અનુસંધાને વાયરસના સંક્રમણની કડી તોડવા માટે શરદી તાવના દર્દીઓને શોધી તેઓના ટેસ્ટ કરવા…
હાલ કોરોનાની મહામારીને ધ્યાનમાં લઈને ચાંદલી ગામે ઘંટેશ્વર મહાદેવ મંદિરના મહંત મહેશ્વરીનાથજી દ્વારા વિશ્વમાં ચાલી રહેલા કોરોના મહામારીના શાંતિ અર્થે 21 દિવસ સુધી મૌનવ્રત પાળી 7…
સરપ્રાઈઝ ચેકિંગમાં 15થી વધુ લોકો કરફયુનો ભંગ કરતા પો.કમિશનરની ઝપટે શહેરોમાં રાત્રિ કર્ફ લાદવામાં આવ્યું છે. રાત્રિના 8 વાગ્યાથી રાત્રિ કફર્યું અમલવારી શરૂ થઇ જાય છે.…
ઉપલા કાંઠા વિસ્તારના રહેવાસીઓ માટે કુવાડવા રોડની ગોકુલ હોસ્પિટલે તા.15થી 21 દરમિયાન દરરોજ 100 દર્દીઓને એચઆરસીટી સ્કેન વિનામૂલ્યે કરી આપવાનું હોસ્પિટલના એમ.ડી. જગજીવનભાઇ સખીયાએ જાહેર કર્યુ…
મહામારીના પગલે ઊભી થયેલી વધારાની માંગને પહોંચી વળવા ખાસ આયોજનની જરૂર: લકીરાજસિંહ રાણા રાજ્યમાં કોરોનાનો અજગરી ભરડો જોવા મળી રહ્યો છે છેલ્લા બે વર્ષથી કોરોનાની મહામારી…
રાજકોટમાં કલકેટર તરીકે ફરજ બજાવનાર અને હાલ પ્રધાનમંત્રી કાર્યાલયમાં ડાયરેકટર તરીકે ફરજ બજાવતા ગુજરાત કેડરના આઈએએસ અધિકારી ડો. રાજેન્દ્રકુમારની વિશ્ર્વ બેંકમાં એકઝીકયુટીવ ડાયરેકટરના એડવાઈઝર તરીકે નિમણુંક…
રાજકોટ અજરામર જૈન સંઘના સેવાભાવી ટ્રસ્ટી ઉદારદિલા દાતા,ધમોનુરાગી અલ્કેશભાઈ ગોસલીયાનું અવસાન થતા જૈન સમાજમાં શોકની લાગણી ફેલાઇ છે. અલ્કેશભાઈ ગોસલીયા સદા સેવા અને વૈયાવચ્ચમાં અગ્રેસર રહેતા.તેઓની…
© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.