Browsing: Rajkot

કોરોના વાયરસના દર્દીઓ સાથ થવાના કેસ વધી રહ્યા છે. રાજકોટમાં પણ તબીબો, નર્સિસ અને હોસ્પિટલ સ્ટાફની સફળ કામગીરી બદલ કોરોના વાયરસના દર્દીઓ સાજા થવાના કિસ્સોઓ સામે…

ગુજરાત સરકાર અને ભાજપ સંગઠનની કામગીરીને ટોચના આગેવાનોએ બિરદાવી દેશમાં કોરોના સામેનો જંગ હજારો પુરો થયો નથી સૌ કાર્યકરો જનજીવન થાળે પડે ત્યાં સુધી સામાજીક અંતર…

શીખ ગુરુદ્વારા, માલધારી સમાજ, બિલ્ડર્સ એસોસિએશન, આર.એસ.એસ., પ્રહલાદ પ્લોટ દેરાસર, નાગેશ્વર જૈનમંદિર યુવક મંડળ સહિતની સંસ્થાઓ સેવા કાર્યો માટે મેદાને રોટલી બનાવી સ્વયંસેવી સંસ્થાઓ મારફત જરૂરિયાતમંદો…

આમાં કોરોના જેવી મહામારી ન વધે તો જ નવાઇ આપણે ઝૂંપડપ અબતક, નવી દિલ્હી તમે કલ્પના કરો કે આઠથી નવ લાખ લોકો અઢી કી.મી.ના વિસ્તારમાં ખીચોખીચ…

૨૦ ટીમો દ્વારા શહેરભરમાંથી સેમ્પલ લેવાશે; રોજ ૧૫૦ રેપીડ ટેસ્ટ કરાશે: માત્ર ૧૫ મિનિટમાં રિપોર્ટ આવી જશે; પત્રકાર પરિષદમાં શહેરની સ્થિતિનો ચિતાર આપતા મ્યુ. કમિ. ઉદિત…

૩૦,૩૦૦ માસ્ક અને પ૦૦૦થી વધુ સેનીટાઇઝરનું વિતરણ કોરોના મહામારીના વૈશ્વિક પ્રકોપ વચ્ચે અનેકવિધ લોકસેવાઓનો યજ્ઞ આદરીને  મહંતસ્વામીમહારાજની પ્રેરણાથી બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાએ માનવતાનું એક વધુ ઉદાહરણ પૂરું…

સમાજસેવક રત્નાબાપા અને રાજુભાઇ ધ્રુવ વચ્ચે અનેરો લાગણીભર્યો સંબંધ: રત્નાબાપાએ પ૧ હજારનો ચેક મુખ્યમંત્રી રાહત ફંડમાં અર્પણ કર્યાની જાણ વડાપ્રધાનને થતા ટેલીફોનિક વાર્તાલાપ કર્યો કર્મઠ મુલ્ય…

વિકટ પરિસ્થિતિમાં માનવતાના સાદને ઝીલી રોજ ૩૦૦ લોકોને ભોજન, રાશનકિટ વિતરણ ઉપરાંત થેલેસેમિક દર્દીઓ માટે ૮૦૦ બોટલથી વધુ રકતનો જથ્થો ઉપલબ્ધ કરાવી માનવ ધર્મ નિભાવતા દિલેર…

કામગીરી માટે ૨૬ ડોકટરોની ટીમ કાર્યરત હાલના સમયમાં કોરોનાની વૈશ્વિક મહામારીના સમયમાં દેશભરમાં લોકડાઉનની અમલવારી ચાલુ છે. આ સમયમાં શહેરના શાકભાજીના તમામ ફેરિયાઓનું થર્મલ સ્કેનિંગ કરાવવું…

શંકાસ્પદ કોરોના દર્દીઓને રખાશે: સરકારની ગાઇડ લાઇન મુજબ તમામ તબીબી સુવિધાઓ ઉપલબ્ધ કરાવાશે નોવેલ કોરોના (કોવિડ-૧૯) અંતર્ગત શંકાસ્પદ- પોઝિટીવ કોવિડ-૧૯ ના કેસોની યોગ્ય વ્યવસ્થા કરવાની માર્ગદર્શીકા…