Browsing: Surendranagar

સુરેન્‍દ્રનગર જિલ્‍લાના તરણેતર ગામે પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ વિશ્વપ્રસિધ્‍ધ તરણેતરનો ભાતીગળ મેળો આગામી તા. ૧ સપ્‍ટેમ્બર થી ૪ સપ્‍ટેમ્‍બર-૨૦૧૯ સુધી યોજાશે. આ મેળાના વિશેષ આયોજન…

ચુડામાં મંત્રી જવાહર ચાવડાએ ત્રિરંગો લહેરાવી સલામી આપી સુરેન્દ્રનગરમાં પ્રાંત અધિકારી વિજય પટ્ટણીએ કર્યું ધ્વજ વંદન ભારત વર્ષના ૭૩માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી નિમિત્તે સુરેન્દ્રનગર જિલ્લાનાચુડા ખાતે…

હજુ ૬ માસ પહેલા બનાવેલ કોઝવે વરસાદના પગલે તણાયો : તંત્રના કરોડો રૂપિયા પાણીમાં તણાયા સુરેન્દ્રનગર જિલ્લામાં ભારે વરસાદના પગલે જિલ્લામાં ઘણું નુકસાન થયું છે. જિલ્લાના…

મહારાષ્ટ્રના કોલ્હાપુર સાંગલીમાં પુરગ્રસ્ત વિસ્તારમાં આર્મીના જવાનોએ  રેસક્યું ઓપરેશન કરી 6000, 7000 લોકો ને સ્થળાંતર કરવામાં આવ્યા.આ રેસક્યું ઓપરેશનમાં સુરેન્દ્રનગર જીલ્લાના દસાડા તાલુકાના જૈનાબદ ગામના આર્મી જવાન કુરેશી…

કર્નલ જે.ડબલ્યુ વોટસનનું કાઠીઓનો ઈતિહાસ લખતાં લખતાં જ મૃત્યુ યું હતુ, જે પુસ્તકને આજે બે ભાષામાં ડો.પ્રદ્યુમન ખાચરે સંપાદિત કર્યું; શનિવારે સનસાઈન હોટેલ ચોટીલા ખાતે પુસ્તકનો…

ધ્રાંગધ્રા તાલુકામાં અવિરત મેઘસવારી જારી છે. છેલ્લા 24 કલાકમાં 10 ઇંચથી વધુ વરસાદ પડયો છે. ત્યારે વાવડી ગામના સીમ ખેતરમાં રહેલા મજૂરોને લેવા ગામમાંથી ટ્રેકટર લઇને…

રાજ્યમાં ભ્રષ્ટાચારનું પ્રમાણ દિવસેને દિવસે ખૂબ જ વધતું જાય છે તેવામાં આજે સી.યુ.શાહ મેડીકલ કોલેજ એન્ડ હોસ્પિટલના સ્ટુડન્ટ સેકશન વિભાગના ક્લાર્ક નિમેશ કિરીટ મકવાણા MBBSના વિદ્યાર્થીને માર્ક્સ…

કથીત ઓડીયો કલીપમાં સરપંચનાં પતિ પાસેથી મંજુર થનાર ગ્રાન્ટમાં ૫૦ ટકા કમિશન રાખવાની વાત ભાજપ હોય કે કોગ્રેસ રાજકીય પક્ષના દરેક આગેવાન તથા નેતાઓને મતદારોએ ખોબે…

ખોટી રીતે એટ્રોસીટીની ફરીયાદો દાખલ કરનાર પોતે જ ગૂનાહિત ઇતીહાસ ધરાવતા હોવાની રજુઆત ચોટીલા ના આણંદપુર ગામના કાઠી દરબારો સામે દલિતો એ એટ્રોસીટી ની ફરીયાદ નોંધાવતા…

બામણબોર જમીન કૌભાંડમાં ગુનો નોંધાયા બાદ એસીબીની તપાસમાં થયો ઘટસ્ફોટ સુરેન્દ્રનગર જિલ્લાનાં અત્યાર સુધીનાં સૌથી મોટા બામણબોર જમીન કૌભાંડનાં મુખ્ય સુત્રધાર મનાતા તત્કાલીન અધિક કલેકટર ચંદ્રકાંત…