Browsing: Surendranagar

સુરેન્દ્રનગર ધાગધ્રા તરફ રોડ નો ચકક્કા જામ કરી તાત્કાલિક ગંદગીઓ દૂર કરવા રહેવસીઓ એ માંગ કરી છેલ્લા અનેક વર્ષોની સમસ્યાથી કંટાળેલા વિસ્તારના લોકો રોડ પર આવ્યા…

સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા એક સપ્તાહ થી સતત વરસાદ વરસી રહ્યો છે. ત્યારે આ આગવ પણ વરસાદ જિલ્લા માં સારો એવો વર્ષયો છે.ત્યારે  જિલ્લા માં ખાબકેલા વરસાદની…

અજાણ્યા શખ્સો મોડીરાતે ગોળીબાર કરી ફરાર થતાં જવાહર ચોકમાં નાસભાગ: હત્યાની કોશિશનો નોંધાતો ગુનો સુરેન્દ્રનગરના જવાહર ચોકમાં આવેલી શિવમ હોટલના માલિક પર અજાણ્યા શખ્સોએ મોડીરાતે ત્રણ…

અંગત અદાવત માં ફાયરિંગ થયું હોવા ની ચર્ચા : ઇજા ગ્રસ્ત ને ગાંધી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવા માં આવ્યા સુરેન્દ્રનગર જિલ્લા માં કાયદો અને વેવસ્થા ની…

તરણેતર લોકમેળાની મુલાકાત લઈ ત્રિનેત્રેશ્વર મહાદેવનું પુજન  અર્ચન કરતાં પ્રવાસન મંત્રી જવાહરભાઇ ચાવડા અને રમત ગમત રાજયમંત્રી ઇશ્વરસિંહ પટેલ : પશુ હરીફાઈના વિજેતાઓને પુરસ્કાર આપી સન્માનિત…

મેળામાં પરંપરાગત પરિધાન પહેરેલા માલધારીઓ અને શણગાર સજેલા બળદગાડા બન્યા આકર્ષણનું કેન્દ્ર સુરેન્દ્રનગર જિલ્લાના તરણેતર ખાતે ભાદરવા સુદ ત્રીજના દિવસથી આરંભાયેલા આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત તરણેતરના ભાતીગળ લોકમેળામાં…

સુરેન્દ્રનગરનાં અમઝરા વાસુપૂજય જિનાલયે પર્યુષણ મહાપર્વનો દીવસ શ્રાવણ બીજ રવિવારે સવારે અઢાર હજાર ગુરુવંદનાનો સ્ટેજ પ્રોગ્રામ ભવ્યાતી ભવ્ય રીતે ઉજવવામાં આવ્યો હતો. જેમાં શ્રી કૃષ્ણ મહારાજાનું…

કેબીનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયા સહિતના અનેક વિધ મહાનુભાવોની ઉ૫સ્થિતિમાં મેળાનું ઉદઘાટન સમારોહ યોજાશે અનેકવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ અને ગ્રામિણ ઓલમ્પિક થકી લોક સાંસ્કૃતિને ઉજાગર કરાશે: ૪ સપ્ટેમ્બરે…

જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનમાં રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની પ્રતિમાનું શિક્ષણ મંત્રીના હસ્તે અનાવરણ કરાયું: સુરેન્દ્રનગર ખાતે શિક્ષણ મંત્રીની ઉપસ્થિતિમાં જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન સુરેન્દ્રનગર…