Browsing: Surendranagar

22

ભાગેડુ જાહેર કરી એસીબીએ ભીસ વધારતા કોર્ટમાં શરણાગતી સ્વીકારી: રાજકોટ એસીબી તપાસ કરશે ચોટીલા વીડની કરોડો રૂપીયાની જમીન પાણીના ભાવે વેચવાના કૌભાંડનો ભાંડુ ફુંટતા ખળભળાટ મચી…

22

ભાગેડુ નાયબ કલેક્ટર અને કરોડોનું જમીન કૌભાંડ કરનાર ચંદ્રકાન્ત પંડ્યા પોતે એસીબી સાથે પોતાનો વકીલ લઇને કોર્ટના સરણે પહોંચ્યા ભાગેડુ જાહેર કરવામાં આવેલા નાયબ કલેક્ટર ચંદ્રકાન્ત…

લગ્ન પ્રસંગમાં અપશબ્દો બોલવાના પ્રશ્ને હત્યા કર્યાની બન્ને શખ્સોની કબુલાત ગળે ન ઉતરતા હિન્દુ સંગઠનોના ટોળા એકઠા થયા: કલેકટરને આવેદન અપાશે ધ્રાંગધ્રાના કોળીપરા વિસ્તારમાં ઠાકોર સમાજના…

સુરેન્દ્રનગર જિલ્લામાં લોકસભાની ચુંટણી અને બોર્ડની પરીક્ષાના કારણે પ્રાથમિક શિક્ષણને ભારે અસર પહોંચી છે ત્યારે વળી શિક્ષકોના મુશ્કેલી સાંભળવાના બદલે તંત્ર દ્વારા શાળાઓમાં ચેકિંગ શરૂ કરવામાં…

નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી ડો.પી.બી. વલવાઈના અધ્યક્ષ સ્થાને પત્રકાર પરિષદ યોજાઈ લોકસભા સામાન્ય ચૂંટણી અંતર્ગત તારીખ ૨૮ મી માર્ચ-૨૦૧૯ના રોજ ઉમેદવારી પત્રો રજુ કરવા માટે જાહેરનામું…

કોંગ્રેસ પક્ષમાં ચાર ફાટા: બે થી ત્રણ દિવસમાં કોંગ્રેસ ઉમેદવારનું નામ જાહેર કરશે: પ્રમોદભાઈ દવેને દિલ્હીનું તેડુ ધ્રાંગધ્રા-હળવદ વિધાનસભા વિસ્તારમા અગાઉના ધારાસભ્ય પરશોતમ સાબરીયાએ રાજીનામુ ધરતા…

તાજેતરમાં વધેલો ખોરાક આરોગ્યા બાદ આફરો ચડવાથી ૧૦ ગૌવંશના મોત નિપજયા: ગૌતમબુધ્ધ ગૌ સેવા આશ્રમની કલેકટરને રજૂઆત ગૌતમબુધ્ધ ગૌ સેવા આશ્રમ સુરેન્દ્રનગરમાં ચલાવવામાં આવે છે અને…

આગામી દિવસોમાં ખેડુતોના પ્રશ્ર્નોનો ઉકેલ નહીં આવે તો આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારાઈ સમગ્ર ઝાલાવાડ પંથકમાં વરસાદ ઓછો થતાં ખેડુતોમાં નારાજગી જોવા મળી હતી. ઝાલાવાડમાં વરસાદને…

લાલજી મેર, સોમા પટેલ, પરસોતમ સાબરીયા બાદ શામજી ચૌહાણના પક્ષ પલ્ટાથી રાજકારણ ગરમાયુ સુરેન્દ્રનગર જીલ્લામાં ૪૦ ટકા કરતા વધુ મતદાન કોળી સમાજનું છે. તેમાં પણ લીંૅબડી,…

મઢાદમાંથી ખોદકામ કરતા ૪ હિટાચી સહિતનાં સાધનો જપ્ત કરાયા ઝાલાવાડ પંથકમાં કોલસો ખનીજ સ્વરૂપે મળતો હોવાથી રાજકીય ઓથ હેઠળ અને તંત્રની મીઠી નજર વચ્ચે ખનન પ્રવૃતિ…