Browsing: Surendranagar

સુરેન્દ્રનગર ભાજપ શહેર પ્રમુખ તરીકે વિરેન્દ્ર આચાર્યની નિમણુક કરવામા આવી છે. સુરેન્દ્રનગર જીલ્લામા શહેર ભાજપ પ્રમુખ માટે છેલ્લા કેટલાક સમયથી ઘણી અટકળો ચાલી રહી હતી. ત્યારે…

ઈમરજન્સીના ડોકટર વિજયભાઈ વાઘેલાની બેદરકારી સામે આવી તારીખ ૬ નવેમ્બર રાત્રે ૧૨.૪૫ વાગે સી.જે હોસ્પિટલમાં ઈમરજન્સી માં દરદી ને લઈ ગયા પણ બરોબર ૩૦  મીનીટ સુધી…

એસ.ટી બસ અને ટાટા ઇન્ડિકા કાર વચ્ચે ધડાકા ભેર અકસ્માત સર્જાતા ઘટના સ્થળે જ ૩ ના મોત નીપજ્યા વધુ ૨ ને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા…

સુરેન્દ્રનગર જીલ્લા મા ખૂબ ઓછો વરસાદ પડ્યો છે ત્યારે સુરેન્દ્રનગર જીલ્લા ના ખેડૂતો દવારા વાવેતર નું પ્રમાણ પણ ઘણું ઓછું થયું હતું. વરસાદ અનિયમિત અને ઓછો…

હાલ સમગ્ર રાજ્યમા દિવાળીના પર્વની ધૂમ ધામ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે સુરેન્દ્રનગર જીલ્લામા પણ ઠેર ઠેર નવા વર્ષની ઉજવણી કરવામાં આવી હતી. નવા વર્ષની…

બામણબોર પોલીસ દ્વારા ચોટીલા તાલુકાના ખાટડી ગામની સીમમાં દારૂ અંગે રેઈડ કરતા દેશી દારૂ‚ લીટર ૮૦૦ કિ. રૂ.૧૬૦૦૦ આથો લીટર ૩૦૦૦ કિ. રૂ. ૬૦૦૦ તથા બાફણીયા,…

ત્યજી દીધેલી બાળકી ચાર કલાક મોટા પથ્થર નીચે રહ્યા બાદ પણ જીવીત રહી: ગુજરાન નહિ ચલાવી શકતા હોવાનો માતાનો ખુલાસો: માતા સામે કાયદેસરની કાર્યવાહી શરૂ આપણા…

લીંબડી મહાજન પાંજરાપોળમાં ઘાસનાં ગોડાઉનમાં આગ લાગી હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. આ આગના કારણે ૩ થી ૪ લાખનું નુકશાન થયું હોવાનું જાણવા મળ્યું છે.મળતી વિગત…

લખતર ગામમાં સુવિધા વધે અને લખતરના વિદ્યાર્થીઓને ટેકનીકલ જ્ઞાન માટે સુરેન્દ્રનગરના જવુ પડે તે માટે થઈ સરકાર દ્વારા લખતર મામલતદાર કચેરી પાછળ રૂ.૪,૧૧,૫૯,૭૯૧ના ખર્ચે બિલ્ડીંગ બનાવવાનું…

તલગાજરડાની પાવન ભૂમિ પર માનસ ત્રિભુવન અંતર્ગત પૂ. મોરારીબાપુનાં શ્રી મુખેથી વહેતી રામકથાનું સમાપન: ૯ દિવસ દરમિયાન લાખોની સંખ્યામાં ભાવિકોએ કથા શ્રવણ કરીને ધન્યતા અનુભવી તલગાજરડાની…