- શું તમને પણ ક્રોસ પગવાળું બેસવું કમ્ફર્ટેબલ લાગે છે?
- ગૂગલે ડીપફેક પોર્ન સેવાઓનો પ્રચાર કરવા પર પ્રતિબંધ મૂક્યો
- ઘરની બહાર નીકળતી વખતે દહીં સાકર કેમ ખવડાવવામાં આવે છે?
- આજનું રાશિફળ: આ રાશિના જાતકો પોતાના ક્ષેત્ર માં આગળ વધી શકો અને પ્રગતિ થાય
- ઉત્તરાખંડના જંગલમાં લાગી વિકરાળ આગ , 5 લોકોના મોત
- આજનું રાશિફળ: આ રાશિના જાતકો નવા વાતાવરણને સમજી એ મુજબ ચાલી શકો અને દિવસ એકંદરે સારો
- Indian Navy : અરબી સમુદ્રમાં ઈરાની ફિશિંગ જહાજ માટે ભારતીય નેવી બની દેવદૂત
- સંસ્કૃતિ મંત્રાલયમાં 1,00,000થી વધુ પગારની નોકરી મેળવવાની આ છે શાનદાર તક
Browsing: National
નરેન્દ્ર મોદીએ દેશના વડાપ્રધાન બન્યા બાદ સોમનાથ જયોતિર્લીંગની સૌપ્રથમવાર મુલાકાત લઈ સોમનાથ દાદાના દર્શન કર્યા હતા. સોમનાથ દાદાના આશીર્વાદ મેળવી ગુજરાતના વિકાસની કેટલીક મહત્વપૂર્ણ જાહેરાતો તેમના…
ગાંધીનગરની ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના દિક્ષાંત સમારોહમાં વિજય રૂપાણીએ ઉપસ્થિત રહીને વિદ્યાર્થીઓને પદવી અને મેડલ એનાયત કર્યા હતા. ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી ભારતભરમાં જે રીતે નામના પ્રાપ્ત કરી રહી…
આખા વિશ્ર્વમાં ૯ માર્ચનો દિવસ વિશ્ર્વ કિડની દિવસ તરીકે ઉજવાય છે અને રાજકોટમાં આ ઉજવણી કંઈક અનોખી રીતે કરાઈ હતી. રાજકોટના સિનીયર નેફ્રોલોજીસ્ટ (કિડની નિષ્ણાત) ડો.સંજય…
સોમનાથ ખાતે યોજાયેલી મીટીંગમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વધુ એક વર્ષ માટે ટ્રસ્ટની અધ્યક્ષ તરીકે કેશુભાઈ પટેલની વરણીની કરી જાહેરાત સોમનાથ ટ્રસ્ટના વર્તમાન અધ્યક્ષ કેશુભાઇ પટેલની સર્વાનુમતે…
છેલ્લા બે વર્ષમાં પાકિસ્તાને ૭૪૭ માછીમારોને પકડયા: મંત્રી બાબુ ભાઇ બોખીરીયાનો વિધાનસભામાં ખુલાસો પાકિસ્તાન મરીન સિકયુરીટી એજન્સી દ્વારા માછીમારી કરવા ગયેલી ૯૩૯ ભારતીય બોટને પકડી પાડવામાં…
બળાત્કારના કેસમાં પૂર્વ પોલીસ કર્મચારીનો છૂટકારો: ૧૬ વર્ષના લિવ ઇન રિલેશનમાં પતિ-પત્નીની જેમ રહ્યા બાદ બળાત્કારનો આરોપ હાઇકોર્ટે ગ્રાહ્ય ન રાખ્યો વિશ્વ મહિલા દિવસની પહેલા લિવ…
વર્ષ ૨૦૦૬ બાદ આરોગ્ય ક્ષેત્રે અઢળક નાણાનો ખર્ચ છતાં યોગ્ય પરિણામ ન મળ્યા હોવાનું નેશનલ ફેમીલી હેલ્થ સર્વેના આંકડાથી થયું ફલીત વર્ષ ૨૦૦૬ બાદ રાજય સરકારે…
વિદેશી કંપનીઓ ૪૯ ટકા ભાગીદારીની સાથે ભારતમાં આવીને બાકીના ૫૧ ટકા રોકાણની મદદથી એરલાઈન્સ સેવાઓ શરૂ કરી શકશે. મોદી સરકારે ગયા વર્ષે જુનમાં એરપોર્ટમાં ૧૦૦ ટકા…
કૃષિ-મંત્રાલયના ગ્રામીણ નાણાંકીય સંસ્થાઓને ૧લી એપ્રિલથી આધાર સાથેના નવા નિયમોનું પાલન કરવાનાં નિર્દેશો કેન્દ્ર સરકારે આગામી ખરીફ વાવણી સત્રથી પાક વીમા યોજનાઓનો લાભ લેવા માટે આધાર…
લખનઉમાં ૧૨ કલાકની અડામણ બાદ ઠાર કરાયેલા ISISના આતંકી સૈફૂલ્લાહનું શબ પરિવારે ન સ્વીકાર્યું ગઈકાલે ઠાર મરાયેલા આઈએસઆઈએસના આતંકીના પિતાએ મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર કર્યો છે અને…
© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.