Browsing: Offbeat

મહાત્મા ગાંધીજીનું શિક્ષણ દર્શન અને રાષ્ટ્રીય શિક્ષણ નીતિને બહુ જ નજીકથી જોવાય છે. 1937માં વર્ધા મુકામે મારવાડી વિદ્યાલયના સમારોહમાં ગાંધીજીએ નઇ તાલીમ (બુનિયાદી શિક્ષણ)ના વિચારો રજૂ…

ભડભાદરવાએ સૌરાષ્ટ્રમાં નદી, નાળા, સરોવર અને ડેમો છલકાવી દીધા છે. જોકે શ્રાવણ સુધી પણ વરસાદની ખોટ વર્તાતી હતી. પણ ભાદરવો ચાલુ થયો અને મેઘરાજા ઓળઘોળ થતા…

કિશોરવસ્થામાં મસ્તીથી રહો, પણ પોષણ પ્રત્યે સજાગ રહો: ડો.નિશ્ર્ચલ ભટ્ટ આખા શરીરમાં મેટાબોલીઝમ માટે પૂરતા પ્રમાણમાં પાણી પીવું પણ એટલું જ જરૂરી છે કિશોરાવસ્થા એક એવી…

વર્ષો પહેલા સુરેશ દલાલે એક કવિતા લખેલી તેમાં એક પંક્તિ એવી હતી કે “શ્યામ તારી વાંસળી લૂલી થઈ!” ખરેખર આજે આના કરતાં પણ વધુ ખરાબ સ્થિતિ…

ગલ્લો, પોકેટ મની દ્વારા બાળકોમાં ‘નાણાંકીય, સાક્ષરતા’નો ઉછેર થાય છે શિક્ષણ કેટલું જરૂરી છે ? તે આજના જમાનામાં કહેવાની થોડી જરૂર છે..!! બાળકોને બાલ મંદિરથી સ્કૂલમાં…

ઈતિહાસ: નવી નજરે ‘ઈતિહાસ’ – શબ્દ સાંભળતા જ કેટલો કંટાળો આવી ગયો!પણ ના,તમે માનો છો એટલો પણ કંટાળાજનક વિષય નથી.આ એ જ વિષય છે જેને માનવજાતનો…

રોડને પણ વ્યાપક નુકશાની: સેલરના પાણી છોડનારા સામે કોર્પોરેશન આકરી કાર્યવાહી કરે તે જરૂરી રાજકોટમાં ગત રવિવાર અને સોમવારે પડેલા અનરાધાર વરસાદના કારણે જળબંબાકાર જેવી સ્થિતિ…

“તું આવી જજે” મારા શબ્દની અધૂરપ છલકાય જ્યાં, ત્યાં લાગણી બનીને તું આવી જજે, હકીકતે ન જોઈ શકું તને તો શું ?, બસ સ્વપ્નમાં તુ આવી…

સૌરાષ્ટ્ર પર મેઘરાજાએ મહેર કરતા તમામ જળાશયોમાં જળ વૈભવ હિલોળા લઈ રહ્યાં છે.જળસંકટ હલ થઈ ગયું છે. ધારી નજીક સુપ્રસિધ્ધ શ્રી ગળધરા ખોડિયાર મંદિર પાસેનો ખોડિયાર…

જંગલી જાનવરો અને એમાં પણ અજગરના “અજગરી શિકાર”ને ક્યારેય લાઈવ જોયો છે..?? આજે અમે તમને એવા શિકારના લાઈવ દ્રશ્યો બતાવીશું….  રાજસ્થાનના બરન જિલ્લામાં એક વિશાળ અજગર…