Abtak Media Google News

ઠાકોરજી પધરામણી મહોત્સવ સંઘવી પરિવારની ઉપસ્થિતિમાં ભવ્ય ધર્મોત્સવ ઉજવાશે

લાઠી શહેર માં વૈષ્ણવ સમાજ બાલકૃષ્ણ લાલજી ની હવેલી ખાતે છપ્પન ભોગ બડો મનોરથ શ્રી ઠાકોરજી ની પધરામણી મહોત્સવ આગામી તા૧૦/૨ ને રવિવાર વસંતપંચમી ના દીને શ્રી હરિ તથા ગુરુ શ્રી ની પધરામણી. નો આંનદોત્સવ શ્રી બાલકૃષ્ણ લાલજી એવમ શ્રી ગવોર્ધનનાથજી ની હવેલી ખાતે ઉત્સવ મનોરથ નો દિવ્ય ધર્મ લાભ સમસ્ત વૈષ્ણવો માં આનંદ અખંડ ભૂમંડાલાચાર્ય શ્રી જગતગુરુ ના પવન સાનિધ્ય માં શ્રીમદ્ર વલ્લભાચાર્ય ગૃહાધીપતિ વૈષ્ણવાચાર્ય પ પૂ ગો શ્રી ૧૦૮ અભિષેક લાલજી મહોદય ની ઉપસ્થિતિ માં મનોરથી અ સૌ પુષ્પાબેન ચંદ્રકાંતભાઈ સંઘવી શ્રી ચંદ્રકાંતભાઈ હિંમતલાલ સંઘવી સહ પરિવાર ની ઉપસ્થિતિ માં કીર્તન આરાધના સહિત ધર્મોત્સવ ઉજવાશે

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.