Abtak Media Google News

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સાયલા ખાતે આવેલ લાલજી ભગતની જગ્યાની દર્શનાર્થે મુલાકાત લીધી હતી. આ પ્રસંગે જગ્યાના મુખ્ય મહંત દુર્ગાદાસ અને માધવદાસ મહારાજે મુખ્યમંત્રીને આવકારી તેમનું સન્માન કર્યું હતુ તથા સંસ્થા દ્વારા મુખ્યમંત્રીના રાહત ફંડમાં રૂપીયા એક લાખનો ચેક મુખ્યમંત્રીને અર્પણ કર્યો હતો.

Lalji Maharaj Jagya 4આપ્રસંગે અંજલીબેન રૂપાણી, સાંસદ દેવજીભાઈ ફતેપરા, ધારાસભ્ય ધનજીભાઈ પટેલ, પૂર્વ મંત્રી કિરીટસિંહ રાણા, પૂર્વ સાંસદ શંકરભાઈ વેગડ જિલ્લા કલેકટર કે.રાજેશ અગ્રણી દિલીપભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.