Abtak Media Google News

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ આજે સવારે આદ્યશક્તિ અંબાજી માતાજીના દર્શન-પૂજન અંબાજી યાત્રાધામમાં કર્યા હતા.Img 20181112 Wa0003 તેમણે રાજયના સૌ નાગરિકોની સમગ્રતયા સુખાકારી શાંતિ, સલામતિ અને રાજયના ઉત્તરોત્તર વિકાસમાં દૈવીશક્તિના કૃપા આશિષ સદાય વરસતા રહે તેવી પ્રાર્થના માતાજીના શ્રી ચરણોમાં કરી હતી.Img 20181112 Wa0002

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.