Abtak Media Google News

મોટી પાનેલી ગામનાં સપૂત પંકજસિંહજી જાડેજા ની સ્મૃતિ ચિરંજીવ રાખવા માટે શાળા અને નામાભિધાન તથા પુસ્તક લોકાર્પણ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું મોટી પાનેલી ખાતે ૧૫૦ વર્ષ પુર્વે સ્થ પાયેલ તેમજ ઈ.સ ૧૯૩૪ મા ગોંડલ નરેશ સર ભગવતસિંહજી દ્વારા નવ નિર્માણ પામેલી ભવ્ય પ્રાથમિક શાળા નું પંકજસિંહજી જાડેજા તાલુકા શાળા નું નામકરણ પુસ્તક લોકાર્પણ નોખી માટીનો અનેખો માણસ પંકજસિંહજી જાડેજા પુસ્તક વિમોચન તથા જ્ઞાન તુલા તથા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની રક્ત તુલા કાર્યક્રમ યોજાયો હતો જેમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તથા પ.પૂ.સંતશ્રી મૂળદાસ બાપુ તથા મોટી પાનેલી ગ્રામપંચાયત ના તમામ સદસયો તથા સરપંચો અને આમંત્રિત મહેમાનો કાર્યકર્તા ઓ આગેવાનો અતિથિ વિશેષ મહાનુભાવો  આ ભવ્ય કાર્યક્રમ માં બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.