મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે આજે આણંદ જિલ્લાના આંકલાવાડી ખાતે આવેલા શ્રી શ્રી રવિશંકર મહારાજના આશ્રમની સૌજન્ય મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રીને ખુદ શ્રી શ્રી રવિશંકર મહારાજે આવકાર્યા હતા. બન્નેએ મુકત મને વિવિધ વિષયો પર ચર્ચા કરી હતી. ત્યારે બાદ ભુપેન્દ્રભાઇ પટેલ દ્વારા આશ્રમ ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
Trending
- દર શુક્રવારે કરો આ કામ, ધનની દેવી લક્ષ્મીની કૃપા વરસશે
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને અંગત મિત્રો સાથે મતભેદ નિવારવા પડે અને વાદ-વિવાદ થી દૂર રહેવું
- રાજ્ય પોલીસ બેડામાં બદલીનો ગંજીપો ચિપાયો : 12 આઈપીએસની બદલીના આદેશ છૂટ્યા
- લોંગ ટ્રેડિશન લુકમાં ડેઝી શાહનું ફોટોશૂટ
- તમન્ના ભાટિયાને IPL 2023ના ગેરકાયદેસર સ્ટ્રીમિંગ મામલે મળ્યું સમન્સ
- ગુજરાતી ફિલ્મ ‘ઉડન છું’ દર્શકોને એન્ટરટેઇન કરવા આવી રહી છે સિનેમા ઘરોમાં
- પખવાડિયા પૂર્વે સંજય વાટિકા સોસાયટીમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો : કુખ્યાત ભૂતિયા ગેંગનો સભ્ય ઝડપાયો
- ભાડેથી કાર મેળવી પચાવી પાડવાના કૌભાંડનો પર્દાફાશ : કુલ 47 વાહનો સાથે બેલડી ઝબ્બે