મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે નવી દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની મૂલાકાત લઇને તેમને ગુજરાતમાં ભારે વરસાદ અને પૂરને કારણે સર્જાયેલી પરિસ્થિતિથી સંપૂર્ણ વાકેફ કર્યા હતા. વડાપ્રધાને ગુજરાતમાં આવી પડેલી આ કુદરતી આફતમાં કેન્દ્ર સરકારની જરૂરી તમામ મદદ-સહાયની ખાતરી મુખ્યમંત્રીને આપી હતી. વડાપ્રધાન આજે સાંજે ૪-૦૦ વાગે અતિવૃષ્ટિથી પ્રભાવિત બનાસકાંઠા જિલ્લાના હવાઇ નિરિક્ષણ માટે આવશે. મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ વડાપ્રધાનશ્રી સાથે આ નિરિક્ષણમાં જોડાવાના છે.
Trending
- સુરત કલેકટર કચેરી ખાતે મતદાન જાગૃતિને લઈને અનોખો પ્રયોગ
- બોગસ પેઢીઓની બદી ડામવા GST એકશનમાં: આકરા નિયમો ઘડવા બેઠક
- ચોખાની અછત નહિ સર્જાઈ : FCI પાસે 534 લાખ ટનનો મબલખ જથ્થો
- સસ્પેન્સનો અંત: રાહુલ રાયબરેલી બેઠક ઉપરથી લડશે ચૂંટણી
- કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેની રાજકોટમાં ચૂંટણી સભા રદ
- ચૂંટણી સમયે યોજનાઓના નામે સર્વે બંધ કરો: રાજકીય પક્ષોને ચૂંટણી પંચનો આદેશ
- કાળઝાળ ગરમીમાં ઠંડક જોઈએ છે…તો ભારતની આ જગ્યાઓ બેસ્ટ છે
- જામનગરમાં વડાપ્રધાનના પ્રવાસ કાર્યક્રમ અંતર્ગત રિહર્ષલ સમયે બેદરકારી દાખવનાર સુરતના ડીસીપી ને નોટિસ અપાતાં ભારે ચકચાર