વર્ધમાન પરિવાર દ્વારા અરવિંદભાઈ મણીયાર હોલ ખાતે જીવદયા અનુદાન સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. કચ્છના પશુધન માટે રાહત પેકેજ જાહેર કરવા કરુણા અભિયાન, કરુણા ૧૯૬૨ એમ્બ્યુલન્સ, ગૌહત્યા માટે કડક કાયદા ગુજરાતમાં લાગુ કરવા બદલ તેમજ સતત જીવદયાના કાર્યો કરવા બદલ કરુણા ફાઉન્ડેશન, વર્ધમાન પરિવાર, અમદાવાદ પાંજરાપોળ દ્વારા જીવદયાપ્રેમી મુખ્યમંત્રી વિજયભાઈ પાણીનું બહુમાન આ સમારોહમાં કરવામાં આવ્યું હતું. જીવદયા અનુદાન સમારોહમાં આચાર્યો ભગવંત યશોવિજય સુરીશ્ર્વરજી મહંત સ્વામી તથા પૂ.નમ્રમુનિ મહંત સ્વામીએ આર્શિવચન પાઠવ્યા હતા.
Trending
- અખાત્રીજ પર આ વખતે લગ્નના ઢોલ નહીં ઢબૂકે
- ઈન્ડિયન આર્મીમાં 1.5 લાખથી પણ વધુ પગાર સાથે ઓફિસર બનવાની સુવર્ણ તક
- 16 વર્ષીય સગીરાને લગ્નની લાલચ આપી પાડોશમાં રહેતા તરૂણે દુષ્કર્મ આચર્યું
- પૂછ્યા વગર કેમ મંદિરે ગઇ….તેમ કહી પત્ની અને સસરા પર છરી વડે હુમલો
- સ્માર્ટફોનની દુનિયામાં ભારત ચીનને પાછળ છોડી દેશે
- સૌરાષ્ટ્ર યુનિ.ના સર્વાંગી વિકાસ માટે 100 કરોડની ગ્રાન્ટ મંજૂર
- આ છે એવો દેશ જેના વિષે જાણશો તેની મુલાકાત લેવાનું ભુલશો નહીં
- Labor Day: ભારતમાં શ્રમિકોના અધિકારો માટે શું પહેલ કરવામાં આવી રહી છે