Abtak Media Google News

વર્ધમાન પરિવાર દ્વારા અરવિંદભાઈ મણીયાર હોલ ખાતે જીવદયા અનુદાન સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. 20181205094927 Img 8815કચ્છના પશુધન માટે રાહત પેકેજ જાહેર કરવા કરુણા અભિયાન, કરુણા ૧૯૬૨ એમ્બ્યુલન્સ, ગૌહત્યા માટે કડક કાયદા ગુજરાતમાં લાગુ કરવા બદલ તેમજ સતત જીવદયાના કાર્યો કરવા બદલ કરુણા ફાઉન્ડેશન, વર્ધમાન પરિવાર, અમદાવાદ પાંજરાપોળ દ્વારા જીવદયાપ્રેમી મુખ્યમંત્રી વિજયભાઈ પાણીનું બહુમાન આ સમારોહમાં કરવામાં આવ્યું હતું. જીવદયા અનુદાન સમારોહમાં આચાર્યો ભગવંત યશોવિજય સુરીશ્ર્વરજી મહંત સ્વામી તથા પૂ.નમ્રમુનિ મહંત સ્વામીએ આર્શિવચન પાઠવ્યા હતા.20181205100218 Img 8836

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.