Abtak Media Google News

મોરબી દુર્ઘટના મામલે ચીફ ઓફિસરનો ધડાકો

મોરબીનો ઐતિહાસિક ઝુલતો પુલ સમારકામ કર્યા બાદ નવા વર્ષના દિવસે જ શરૂ કરવામાં આવ્યો હતો.

Screenshot 4 15Screenshot 2 23Screenshot 5 16

આ ઝુલતા પુલનું ફિટનેસ સર્ટીફીકેટ આપ્યા વિના જ ઉદ્ધાટન કરી દેવાયું હતું. તેવું મોરબીના ચીફ ઓફિસરનું કહેવું છે. ઓરેવા તંત્રને જાણ કર્યા વગર જ પુલ ચાલુ કરી દેવાયો હતો. હાલ ઝુલતા પુલને લગતા તમામ રેકોર્ડ જપ્ત કરી લેવામાં આવ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.