Browsing: morbi bridge

મોરબી ઝુલતા પુલ દર્ઘટનામાં 135 મૃતકના વારસદારો અને 69 ઘવાયેલાઓને યોગ્ય વળતર મળી રહે તે માટે હાઇકોર્ટમાં દાખલ થયેલી સુઓમોટો રીટની સુનાવણી દરમિયાન એક કરોડનું વળતર…

મોરબી: ઝૂલતા પૂલ દુર્ઘટના અંગે હાઈકોર્ટે સરકારને ફટકારી નોટિસ હાઈકોર્ટે દાખલ કરેલા સુઓમોટોમાં મહત્વનો નિર્ણય: વિશેષ સુનાવણી ૨૪મી નવેમ્બર મોરબી ઝૂલતા પૂલ મામલે હાઇકોર્ટ એક્શન મોડમાં…

જવાબદારો સામે આકરી કાર્યવાહી અને બેદરકારો સામે પગલા ભરવા આઈ.જી.ને આવેદન મોરબી પુલ દુર્ઘટનાની તપાસમાં પ્રારંભથીજ  ઓરેવા કંપનીના  સંચાલકો, પાલીકાના પદાધિકારીઓ સામે ઢીલી તપાસનો આક્ષેપ કરી…

મચ્છુ નદી  કેબલ બ્રિજ દુર્ઘટના સંદર્ભે રાહત કામગીરી અંગે ગાંધીનગર ખાતે સમીક્ષા કરતા આપતિ વ્યવસ્થાપન મંત્રી મોરબીમાં મચ્છુ નદી કેબલ બ્રિજ તૂટતા બનેલી દુર્ઘટના સંદર્ભે ચાલી…

મૃતદેહોને શોધવા હજી શોધખોળ જારી: મોતના આંકડામાં સતત થતો વધારો: મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના મોરબીમાં પડાવ: સતત મોનીટરીંગ રાજકોટના મેયર ડો. પ્રદિપ ડવ બોટ સાથે નદીમાં ઉતર્યા:…

સાંજે મોતની ભયાનક ચિચિયારીઓ અને રાત્રે એમ્બ્યુલન્સના સાયરનોથી મોરબી ગુંજી ઉઠ્યું મચ્છુ ઘાટ ઉપર એક પછી એક મૃતદેહો નીકળતા કાળજું કપાવી દેનારો સન્નાટો છવાયો : મૃતદેહો…

રજાઓમાં ભારે ભીડ રહ્યા બાદ રવિવારે સાંજે અંદાજે 500 જેટલા લોકો પુલ ઉપર હતા ત્યારે એકાએક પુલના બે કટકા થઈ ગયા મોટી દુર્ઘટના સર્જાવા પાછળ છુપાયેલા…

મોરબીમાં ઝૂલતા પુલ દુર્ઘટના અંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષસંઘવીએ જણાવ્યું કે, આ ઘટનાની જાણ થતાં જ સમગ્ર તંત્ર તાત્કાલિક ધોરણે બચાવ કામગીરીમાં લાગી ગયું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ…

મોરબી દુર્ઘટના મામલે ચીફ ઓફિસરનો ધડાકો મોરબીનો ઐતિહાસિક ઝુલતો પુલ સમારકામ કર્યા બાદ નવા વર્ષના દિવસે જ શરૂ કરવામાં આવ્યો હતો. આ ઝુલતા પુલનું ફિટનેસ સર્ટીફીકેટ…

જવાબદારો સામે કડક પગલાં લેવાશે : બ્રીજેશ મેરજા મોરબીમાં થોડા દિવસો પહેલ શરૂ થયેલો ઝૂલતો પુલ પર હજારો લોકોની અવર જવર રહેતી હતી.ઓરેવા ટ્રસ્ટ દ્વારા બેસતા…