નાની બાલિકાઓ દ્વારા થતા મોરાવ્રતનો પ્રારંભ થઈ ચુકયો છે. દશમથી પુનમ સુધી આ વ્રતમાં બાલિકાઓ દ્વારા સારા વરની મનોકામના સાથે ભગવાન શિવજીને રીઝવવાનો પ્રયાસ કરવામાં આવે છે. તેમજ અષાઢી બીજના દિવસે કોડીયામાં જવ, ઘઉં, તલ અને મગ ચાર જાતના દાણા ઉગાડવામાં આવે છે. ત્રીજા-ચોથા દિવસે જવેરા ઉગી જાય છે, ત્યારે નદી કિનારે પુજન કરવા જાય છે. વર્ષોથી આ વ્રત બાલિકાઓ કરે છે અને પાંચ દિવસ મોળું ખાઈને વ્રત કરતી હોય આ વ્રતનો ‘મોરાવ્રત’ કહે છે. આ વ્રતની પૂજા કરતી બાલિકાઓ રાજકોટના શિવમંદીરોમાં નજરે પડી હતી.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકો નવા વાતાવરણને સમજી એ મુજબ ચાલી શકો અને દિવસ એકંદરે સારો
- Indian Navy : અરબી સમુદ્રમાં ઈરાની ફિશિંગ જહાજ માટે ભારતીય નેવી બની દેવદૂત
- સંસ્કૃતિ મંત્રાલયમાં 1,00,000થી વધુ પગારની નોકરી મેળવવાની આ છે શાનદાર તક
- નોકરી કરતી વ્યક્તિઓ માટે ખાસ છે આ લો, જાણો શું છે Right to Disconnect Law?
- રાજકોટ : હિંગળાજ નગરમાં મોબાઇલ ટાવર એજન્સીએ પાઇપલાઇન તોડતા પાણીની રેલમછેલ
- કપડાની શોખીન મહિલાઓ માટે 70થી વધુ બ્રાન્ડ એક જ રૂફ હેઠળ “મોન્સુન ડિઝાઇનર સ્ટોર” બન્યું આકર્ષણનું કેન્દ્ર
- લોકશાહીના પર્વની શાંતિપુર્ણ ઉજવણી માટે રાજકોટ શહેરમાં 2700થી વધુ પોલીસ અધિકારી-કર્મચારીઓ ખડેપગે રહેશે
- બજાજ આવતા મહિને ભારતમાં લોન્ચ કરશે વિશ્વની પ્રથમ CNG મોટરસાઇકલ