મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણીની ઉપસ્થિતિમાં અને શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીની આગેવાની હેઠળ શહેરના જિલ્લા પંચાયત ચોક ખાતે ભગવાન મહાવીરજીની જન્મ જયંતિ અંતર્ગત નીકળેલ શોભાયાત્રાનું શહેર ભાજપ દ્વારા ભવ્યાતિભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતુ અને કાર્યકર્તાઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ તકે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, ગુજરાત મ્યુનિ. ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી, નીતીન ભારદ્વાજ, મેયર ડો. જૈમન ઉપાધ્યાય, ગોવિંદભાઈ પટેલ, લાખાભાઈ સાગઠીયા ભાનુબેન બાબરીયા, દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડ, મોહનભાઈ વાડોલીયા, પ્રફુલભાઈ કાથરોટીયા, મનીષ ભટ્ટ, કંચનબેન સિધ્ધપુરા, વિક્રમ પૂજારા, મહેશ રાઠોડ, અનીલભાઈ પારેખ, નરેન્દ્રસિંહ ઠાકુર ડો. દર્શીતાબેન શાહ, પુષ્કર પટેલ, રાજુ અઘેરા, માધવ દવે, પ્રદીપ ડવ ઉપસ્થિત રહ્યા હતા.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોનો દિવસ શુભ રહે અને ભૂતકાળમાંથી પાઠ લેવો જરૂરી બને છે
- બાણેજનું મતદાન મથક કેમ આટલું મહત્વનુ છે???
- ડીજી લોકરમાં ડોક્યુમેન્ટ ધરાવતા સ્માર્ટ મતદારો વોટીંગ કરવા માટે થયા પરેશાન
- બપોરે ઊંઘતું રાજકોટ લોકશાહીના રખોપા માટે જાગ્યું: મતદાન મથકો સતત ધમધમતા રહ્યા
- કાશ્મીરમાં ત્રણ આતંકીઓને ઠાર કરતી સેના
- નીટનું પેપર લીક ન હોવાની સ્પષ્ટતા છતાં દ્વિધા
- શું તમને ખબર છે કાકડીનું પાણી તંદુરસ્તી જાળવી શકે?
- જાફરાબાદમાં મતદાન મથક પર ફરજ પર રહેલા કર્મચારીનું મોત