Abtak Media Google News

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી ઉઝબેકિસ્તાનના પ્રવાસે ગયા છે ત્યારે તાસ્કંદ ખાતે પહોંચી ત્યાં સ્થાપિત પૂર્વ વડાપ્રધાન લાલબહાદુર શાસ્ત્રીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. તાસ્કંદ ખાતે સ્થાપિત દેશના પૂર્વ વડાપ્રધાન લાલબહાદુર શાસ્ત્રીજીની વિશાળ પ્રતિમા સૌ કોઇનું ધ્યાન આકર્ષીત કરે છે.

Advertisement

Img 20191022 Wa0000

મુખ્યમંત્રી ઉઝબેકિસ્તાનના પાંચ દિવસના પ્રવાસે ગયા છે અને વિવિધ એકમોની મુલાકાત કરી રહ્યા છે. આ દરમિયાન મુખ્યમંત્રીએ સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમાનું પણ અનાવરણ કર્યું હતું. ત્યારે તાસ્કંદ ખાતે દેશના પૂર્વ વડાપ્રધાન લાલબહાદુર શાસ્ત્રીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી ધન્યતા અનુભવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.