રાજયમાં સપ્તાહ દરમિયાન ઠેર ઠેર ભારેથી અતિભારે વરસાદના કારણે અતિવૃષ્ટિ જેવો માહોલ સર્જાયો છે. કેટલાક સ્થળોએ જાનમાલનું નુકશાન પણ થયું છે. પરંતુ આ નુકશાન અકલ્પનીય હોત જો મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણીએ તાત્કાલીક અસરકારક નિર્ણયો ના લીધા હોત કોમનમેન તરીકે ઓળખાતા મુખ્યમંત્રી ‚પાણીના આમ જનતા માટે સંવેદનશીલ નિર્ણયોના કારણે સૌરાષ્ટ્રના કેટલાક પંથક તેમજ બનાસકાંઠા, પાટણ તેમજ ઉત્તર ગુજરાતમાં રાહત કામગીરી ખૂબજ ઝડપી થઈ છે. ભારે વરસાદથી અસરગ્રસ્ત પરિવારોને ૬ લાખની સહાયની જાહેરાત થઈ છે. બનાસકાંઠા અને પાટણમાં ઘસબસતા પ્રવાહથી થયેલા મૃત્યુનો તાગ મેળવવા ૧૫૦ ટુકડીઓ કામગીરી કરી રહી છે. રાજયની મહાનગરપાલીકાઓને ઝડપથી કામગીરી કરવા મુખ્યમંત્રી ‚પાણીએ આદેશો આપી દીધા છે.
Trending
- 115 વર્ષ પહેલાં ગાયબ થયેલું શ્રાપિત જહાજની તસવીરો જોઈ ડરી જશો
- પત્ની સાથે અનૈતિક સંબંધનો બદલો લેવા ફિલ્મી ઢબે પાર્સલમાં દેશી બોમ્બ મોકલ્યાનો ઘટસ્ફોટ
- વધુ એક કસ્ટોડિયલ ડેથ? : કુવાડવા પોલીસના મારથી વૃદ્ધ મોતને ભેંટ્યાનો પરિજનોનો આક્ષેપ
- અદાણીની 6 કંપનીઓને સેબીની કારણદર્શક નોટિસ
- પ્રચાર પડઘમ રવિવારે સાંજે 6 વાગ્યાથી થશે શાંત
- રાજકોટ RTOનો ‘નિયમતોડ’ લોકોને એપ્રિલ માસમાં અડધા કરોડનો ‘ચાંદલો’
- પુરૂષો આવેગીક રીતે સ્ત્રીઓની તુલનામાં ઓછા પરિપક્વ: સર્વે
- ઇ વોટિંગ હવે સમયની માંગ!