આજરોજ સવારે યુનિવર્સિટી રોડ પર પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીના પુતળા પાસેી કોંગ્રેસ દ્વારા સત્યાગ્રહ સંઘર્ષ શતાબ્દી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રિયદર્શની ઈન્દિરાજીની જન્મ શતાબ્દી વર્ષની ઉજવણીના ભાગ‚પે ખેડા અને ચંપારણ સત્યાગ્રહ વર્ષને યાદ કરીને આગામી પેઢીના ઈતિહાસી અવગત કરાવવા માટે યોજાયેલી આ રેલીમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમીતીના પૂર્વ પ્રમુખ અર્જૂનભાઈ મોઢવાડીયા, શહેર કોંગ્રેસ સમીતીના પ્રમુખ કુંવરજીભાઈ બાવળીયા, ધારાસભ્ય ઈન્દ્રનીલભાઈ રાજયગુરુ, પૂર્વ શહેર પ્રમુખ જશવંતસિંહ ભટ્ટી, કોર્પોરેશનના વિરોધ પક્ષના નેતા વશરામભાઈ સાગઠીયા, પ્રદેશ કોંગ્રેસ અગ્રણી મહેશભાઈ રાજપુત, મિતુલ દોંગા, ગાયત્રીબા વાઘેલા, કોર્પોરેટર અતુલ રાજાણી સહિતના ઉપસ્તિ રહ્યાં હતા
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોનો દિવસ શુભ રહે અને ભૂતકાળમાંથી પાઠ લેવો જરૂરી બને છે
- બાણેજનું મતદાન મથક કેમ આટલું મહત્વનુ છે???
- ડીજી લોકરમાં ડોક્યુમેન્ટ ધરાવતા સ્માર્ટ મતદારો વોટીંગ કરવા માટે થયા પરેશાન
- બપોરે ઊંઘતું રાજકોટ લોકશાહીના રખોપા માટે જાગ્યું: મતદાન મથકો સતત ધમધમતા રહ્યા
- કાશ્મીરમાં ત્રણ આતંકીઓને ઠાર કરતી સેના
- નીટનું પેપર લીક ન હોવાની સ્પષ્ટતા છતાં દ્વિધા
- શું તમને ખબર છે કાકડીનું પાણી તંદુરસ્તી જાળવી શકે?
- જાફરાબાદમાં મતદાન મથક પર ફરજ પર રહેલા કર્મચારીનું મોત