Abtak Media Google News

જામનગર ૭૮ વિધાનસભા બેઠક ના ધારાસભ્ય અને રાજ્યના અન્ન નાગરિક, પુરવઠા રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા ) નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે .કોરોના ને પગલે હાલ રાજ્યમંત્રી હકૂભા  જાડેજા અમદાવાદમાં  સારવાર હેઠળ છે , અને તેમની તબિયત ને લઈને ચિંતાનું કોઈ કારણ નહિ હોવાનું તબીબોએ જણાવ્યુંછે . મંત્રી હકૂભા  દ્વારા તેમના સંપર્ક માં આવેલા લોકો ને કોરોનનો રિપોર્ટ કરાવવા તેમના દ્વારા અપીલ કરવામા આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.