જામનગર ૭૮ વિધાનસભા બેઠક ના ધારાસભ્ય અને રાજ્યના અન્ન નાગરિક, પુરવઠા રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા ) નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે .કોરોના ને પગલે હાલ રાજ્યમંત્રી હકૂભા જાડેજા અમદાવાદમાં સારવાર હેઠળ છે , અને તેમની તબિયત ને લઈને ચિંતાનું કોઈ કારણ નહિ હોવાનું તબીબોએ જણાવ્યુંછે . મંત્રી હકૂભા દ્વારા તેમના સંપર્ક માં આવેલા લોકો ને કોરોનનો રિપોર્ટ કરાવવા તેમના દ્વારા અપીલ કરવામા આવી છે.
Trending
- ‘રામાયણ’ના રામ-સીતાનો ફર્સ્ટ લૂક થયો વાયરલ…!!!
- એક સમયે ભારતના ટુ-વ્હીલર માર્કેટ એટ્લે Bajajના આ સ્કૂટર
- બીજા તબક્કામાં આ વિસ્તારના મતદારોએ કહ્યું કે તેઓ મતદાન નહીં કરે, પછી શું થયું?
- MDH અને એવરેસ્ટ સામે યુએસમાં પણ પ્રતિબંધ આવશે ?
- રાજકોટ : પ્રદુષણ ઓકતી સિટી બસ સ્માર્ટ સિટીમાં લગાવે છે ઝાંખપ
- સુરત : ભાગતા ફરતા આરોપીને પકડવા માટે એક સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન
- મણિપુરમાં ફરી હિંસા ભડકી : બે જવાન શહીદ
- ગાંધીનગરના પીપળજમાંથી ડ્રગ્સની ફેક્ટરી ઝડપાતા ખળભળાટ : 25 કિલોથી વધુ એમડી ડ્રગ્સ જપ્ત