લાઠી બાબરા મામલતદાર ને આવેદનપત્ર પાઠવતા ધારાસભ્ય વિરજીભાઈ ઠૂંમર સહિત ના અગ્રણી ઓ પશુપાલકો ને ઘાસચારો અને ખેડૂતો ને પાકવીમા અંગે થતા અન્યાય અંગે જિલ્લા ભર ના કોંગ્રેસ અગ્રણી ઓ ની હાજરી માં લાઠી બાબરા મામલતદારને આવેદન પત્ર પાઠવી ગુજરાત સરકાર ને રજુઆત કરાય ખેડૂતો ને પાકવીમા પ્રશ્ને લાઠી તાલુકા બાબરા દામનગર સહિત ના ગ્રામ્ય ખેડૂતો ને ભારે અન્યાય કરવામાં આવ્યો છે અને સાથે પશુપાલકો ને ઘાસચારો ફાળવવા વહેલી તકે નિર્ણય કરવા માંગ અપૂરતા વરસાદ થી ભારે હાલાકી નો સામનો કરતા પશુપાલકો માટે ઝડપી નિર્ણય જરૂરી છે વરસાદ ખેંચતા ખેડૂતો અને પશુપાલકો ને ભારે મુશ્કેલી ભોગવવી પડે છે ગુજરાત સરકાર તાકીદે અંગે નિર્ણય કરે તેવી માંગ કરાય હતી
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને વડીલોની સલાહ ધ્યાન પર લેવી જરૂરી બને અને મતભેદ નિવારી શકો
- ‘રામાયણ’ના રામ-સીતાનો ફર્સ્ટ લૂક થયો વાયરલ…!!!
- એક સમયે ભારતના ટુ-વ્હીલર માર્કેટ એટ્લે Bajajના આ સ્કૂટર
- બીજા તબક્કામાં આ વિસ્તારના મતદારોએ કહ્યું કે તેઓ મતદાન નહીં કરે, પછી શું થયું?
- MDH અને એવરેસ્ટ સામે યુએસમાં પણ પ્રતિબંધ આવશે ?
- રાજકોટ : પ્રદુષણ ઓકતી સિટી બસ સ્માર્ટ સિટીમાં લગાવે છે ઝાંખપ
- સુરત : ભાગતા ફરતા આરોપીને પકડવા માટે એક સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન
- મણિપુરમાં ફરી હિંસા ભડકી : બે જવાન શહીદ