Abtak Media Google News

લાઠી બાબરા મામલતદાર ને આવેદનપત્ર પાઠવતા ધારાસભ્ય  વિરજીભાઈ ઠૂંમર સહિત ના અગ્રણી ઓ પશુપાલકો ને ઘાસચારો અને ખેડૂતો ને પાકવીમા અંગે થતા અન્યાય અંગે જિલ્લા ભર ના કોંગ્રેસ અગ્રણી ઓ ની હાજરી માં લાઠી બાબરા મામલતદારને આવેદન પત્ર પાઠવી ગુજરાત સરકાર ને રજુઆત કરાય ખેડૂતો ને પાકવીમા પ્રશ્ને લાઠી તાલુકા બાબરા દામનગર સહિત ના ગ્રામ્ય ખેડૂતો ને ભારે અન્યાય કરવામાં આવ્યો છે1 28 અને સાથે પશુપાલકો ને ઘાસચારો ફાળવવા વહેલી તકે નિર્ણય કરવા માંગ અપૂરતા વરસાદ થી ભારે હાલાકી નો સામનો કરતા પશુપાલકો માટે ઝડપી નિર્ણય જરૂરી છે વરસાદ ખેંચતા ખેડૂતો અને પશુપાલકો ને ભારે મુશ્કેલી ભોગવવી પડે છે ગુજરાત સરકાર તાકીદે અંગે નિર્ણય કરે તેવી માંગ કરાય હતી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.