Abtak Media Google News

મહંત સુરેશ દાદાના સાનિધ્યમાં દેવદૂત હનુમાનજી મંદિરે ભવ્ય રંગોત્સવ

દેવદૂત હનુમાનજી મહારાજ મંદિર ભામસરા ધામ બાવળા બગોદરા હાઈવે સૌ હરી ભક્તોને જણાવવાનું કે તારીખ 7,, 3 ,,2023 ને મંગળવારે દાદા નો રંગ ઉત્સવ રાખેલ છે તેમ જ વિવિધ કાર્યક્રમો યોજાશે સૌ હરી ભક્તો પરિવાર સહિત રંગૌત્સવમાં પધારવા અમારું  ભાવભર્યું આમંત્રણ છે બોટાદ મંડળ દ્વારા દાદા ને પ્રિય એવા સુંદરકાંડ નો પાઠનું આયોજન રાતે શાળા 8:00 વાગે કરવામાં આવ્યું છે ભજનની સાથે દાદાના રંગમાં રંગાઈ જશો સૌ હરી ભક્તોએ રંગોઉત્સવ માં 11:00 વાગ્યાથી સૌ હરી ભક્તોને જણાવવાનું કે મંગળવારે પૂનમના દિવસે રંગોત્સવ રાખેલ છે દાદાના ભજનની રમઝટ સાથે દાદાની અમૃતવાણી ના રંગમાં રંગાઈ એ ચાલો સૌ હરી ભક્તોએ જઈએ મારા દાદા ને ધામ દાદાના રંગમાં રંગ આવીએ એવા કેસુડા તથા ગુલાબના રંગમાં રંગાઈ એ તો રંગાઈ જાને રંગમાં સીતારામ તણા સસ્સંગ મા રાધે શ્યામ તણાન તુ રંગમાં

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.