છેલ્લા ઘણા સમયી ક્ષત્રીય સમાજ દ્વારા રાજકોટમાં વી૨ શહીદ હમી૨સિહજી ગોહિલની પ્રતિમા મુક્વામાં આવે તે બાબતની ૨જૂઆત મહાનગ૨પાલિકાના પદાધિકા૨થીઓને ક૨થી હતી ત્યારે આ વખતે જન૨લ બોર્ડમાં ભાજપ ના પદાધિકા૨થીઓ ધ્વારા આ માંગણીને મંજુ૨ ક૨થી શહે૨ના વોર્ડ નં.૧૦ ખાતે પ્રેમમંદિ૨થી આગળ ચંદ્રશેખ૨ આઝાદ ગાર્ડન પાસે શહીદ વી૨ હમી૨સિહજી ગોહિલ ની પ્રતિમા મુક્વાનો નિર્ણય અને આ સર્કલનું નામ શહીદ વી૨ હમી૨સિહજી ગોહિલ આપવાનું નકકી ક૨વામાં આવ્યું છે. ત્યારે મનપાના હોદેદારો ધ્વારા લેવાયેલ આ નિર્ણયને ક્ષ્ાત્રીય સમાજે આવકાર્યો કર્યો અને ક્ષ્ાત્રીય સમાજના આગેવાન ધર્મેન્દ્રસિહ ઝાલા (પિન્ટુભાઈ ખાટડી) સહીતના આગેવાનોએ સાંસદ મોહનભાઈ કુંડા૨થીયા, શહે૨ ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મેય૨ બીનાબેન આચાર્ય, મંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠા૨થી, કિશો૨ રાઠોડ, ઉપપ્રમુખ દિવ્યરાજસિહ ગોહીલ ઉપપ્રમુખ વીરેન્દ્રસિહ ઝાલા, ડે. મેય૨ અશ્ર્વીન મોલીયા, નેતા દલસુખ જાગાણી, દંડક અજય પ૨મા૨, મહાનગ૨પાલિકા સમાજ કલ્યાણ ખાતાના ચે૨મેન આશીષ વાગડીયાનું સાફો પહેરાવી સન્માન ક૨વામાં આવેલ હતું અને તેમનો આભા૨ વ્યક્ત ક૨વામાં આવેલ હતો. આ પ્રસંગે ધર્મેન્દ્રસિહ ઝાલા (પિન્ટુભાઈ ખાટડી), સુખદેવસિહ ઝાલા, નરેન્દ્રસિહ ઝાલા, જે.પી. જાડેજા, રાજવી૨સિહ ઝાલા, ભ૨તસિહ જાડેજા, યોગરાજસિહ જાડેજા, દશ૨સિહ જાડેજા અને રાજભા જાડેજા સહીતના ક્ષ્ાત્રીયસમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને સત્ય કહેવાની રીત પણ બદલવી પડે અને વાણી વર્તનમાં કાળજી લેવી
- પુષ્પા 2 નું પહેલું ગીત ‘પુષ્પા પુષ્પા’થયું રિલીઝ
- TMKOCના સોઢીના ગાયબ થવા પર નિર્માતા અસિત મોદીએ કઈક આવું કહ્યું….
- જામનગર: મહિલાઓ દ્વારા મહેંદીના માધ્યમથી મતદાન જાગૃતિનો પ્રયાસ
- અખાત્રીજ પર આ વખતે લગ્નના ઢોલ નહીં ઢબૂકે
- ઈન્ડિયન આર્મીમાં 1.5 લાખથી પણ વધુ પગાર સાથે ઓફિસર બનવાની સુવર્ણ તક
- 16 વર્ષીય સગીરાને લગ્નની લાલચ આપી પાડોશમાં રહેતા તરૂણે દુષ્કર્મ આચર્યું
- પૂછ્યા વગર કેમ મંદિરે ગઇ….તેમ કહી પત્ની અને સસરા પર છરી વડે હુમલો