Abtak Media Google News

સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમ રતનપર ટાઉન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી દરમ્યાન એ.એસ.આઈ. નરેન્દ્રસિંહ ચુડાસમાને ખાનગી રાહે મળેલ બાતમી હકિકત આધારે સને ૨૦૧૭માં ધ્રાંગધ્રા વિસ્તારમાં દરબાર ભરવાડ સમાજ વચ્ચે વર્ગ વિગ્રહોના ખુબ મોટા બનાવો બનેલ જે પૈકીનાં ધ્રાંગધ્રા તાલુકાના સોલડી ગામે ભરવાડ રાણાભાઈ કમાભાઈના ખૂન કેસ અંગે ધ્રાંગધ્રા તાલુકા પો.સ્ટે.માં નોંધાયેલ ગુન્હા કામે એક વર્ષથી પકડવાનો બાકી નાસતો ફરતો આરોપી હરપાલસિંહ ભરતસિંહઝાલા જાતે રાજપુત ઉ.૩૩ ધંધો ખેતી રહે.મૂળી વાસાણી પા.તા. મુળી વાળાને મેકસન સર્કલ રતનપર ખાતેથી પકડી પાડી કાર્યવાહી હાથ ધરાઈ છે.

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.