સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમ રતનપર ટાઉન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી દરમ્યાન એ.એસ.આઈ. નરેન્દ્રસિંહ ચુડાસમાને ખાનગી રાહે મળેલ બાતમી હકિકત આધારે સને ૨૦૧૭માં ધ્રાંગધ્રા વિસ્તારમાં દરબાર ભરવાડ સમાજ વચ્ચે વર્ગ વિગ્રહોના ખુબ મોટા બનાવો બનેલ જે પૈકીનાં ધ્રાંગધ્રા તાલુકાના સોલડી ગામે ભરવાડ રાણાભાઈ કમાભાઈના ખૂન કેસ અંગે ધ્રાંગધ્રા તાલુકા પો.સ્ટે.માં નોંધાયેલ ગુન્હા કામે એક વર્ષથી પકડવાનો બાકી નાસતો ફરતો આરોપી હરપાલસિંહ ભરતસિંહઝાલા જાતે રાજપુત ઉ.૩૩ ધંધો ખેતી રહે.મૂળી વાસાણી પા.તા. મુળી વાળાને મેકસન સર્કલ રતનપર ખાતેથી પકડી પાડી કાર્યવાહી હાથ ધરાઈ છે.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકો નવા વાતાવરણને સમજી એ મુજબ ચાલી શકો અને દિવસ એકંદરે સારો
- Indian Navy : અરબી સમુદ્રમાં ઈરાની ફિશિંગ જહાજ માટે ભારતીય નેવી બની દેવદૂત
- સંસ્કૃતિ મંત્રાલયમાં 1,00,000થી વધુ પગારની નોકરી મેળવવાની આ છે શાનદાર તક
- નોકરી કરતી વ્યક્તિઓ માટે ખાસ છે આ લો, જાણો શું છે Right to Disconnect Law?
- રાજકોટ : હિંગળાજ નગરમાં મોબાઇલ ટાવર એજન્સીએ પાઇપલાઇન તોડતા પાણીની રેલમછેલ
- કપડાની શોખીન મહિલાઓ માટે 70થી વધુ બ્રાન્ડ એક જ રૂફ હેઠળ “મોન્સુન ડિઝાઇનર સ્ટોર” બન્યું આકર્ષણનું કેન્દ્ર
- લોકશાહીના પર્વની શાંતિપુર્ણ ઉજવણી માટે રાજકોટ શહેરમાં 2700થી વધુ પોલીસ અધિકારી-કર્મચારીઓ ખડેપગે રહેશે
- બજાજ આવતા મહિને ભારતમાં લોન્ચ કરશે વિશ્વની પ્રથમ CNG મોટરસાઇકલ