Abtak Media Google News

 આપણે નાના હોય ત્યારે રમતા રમતા કેટલીય વાર પડ્યા હધુ કે ભટકાણા હશું  જેના નિશાન શરીર પર હજુ સુધી યાદ સ્વરૂપે રહેલા હોય છે પરંતુ એમાની મોટાભાગની ઇજાઓના નિશાન એવી જગ્યાએ હોય છે જેને છુપાવવા મુશ્કેલ થાય છે અને દેખાય તો શરમ આવે છે. અને એમાં પણ ખાસ સ્ત્રીઓને જો ચહેરા પર વજ્ઞનું કઈ નિશાન રહી ગયું હોય તો તે આખા ચહેરાની સુંદરતાને બાગાળે છે, ત્યારે આ જૂના જખમોના નિશાનથી છુટકારો મેળવવા માટે કેટલીક ટિપ્સ તમારા માટે છે …..

Advertisement

લસણ…

Beauty Benefits Garlic 2            વગેલાના રહી ગયેલા નિશાનને કેલોઇડ તરીકે ઓળખવામાં આવે છે. જેને દૂર કરવા માટે લસણની કળી ખૂબ કારગર સાબિત થાય છે. લસણમાં રહેલા તત્વો એ ડાઘને દૂર કરવામાં મદદરૂપ થાય છે જેના માટે તમારે લસણની તાજી કળીઓ લઈને તેને સરખી રીતે ખાંડી જ્યાં નિશાન હોય ત્યાં 15 મિનિટ સુધી લગાવી રાખો ત્યાર બાદ તેને પાણીથી સરખું સાફ કરી મોશ્ચ્રઈઝ ક્રીમ લગાવો. પરંતુ ખાસ ધ્યાન રાખવું કે જો લસણને લગાવ્યા બાદ ચમળી પર બળતરા થાય તો તેને જાજી વાર ના લગાવવું.

મધ…

Honey Face Packs For Glowing Skin            મધના ગુનો વગેલાના નિશાનને વિરોધી પ્રકૃતિથી દૂર કરવામાં કારગર નિવળ્યા છે. મધને કેલોઇડ્સના ઈલાજ માટે એક સ્ટીરોઈડ અને એન્ટિ મેડિસિન તરીકેનું એક કુદરતી સ્વરૂપ માનવમાં આવ્યું છે. જ્યાં વાગ્યાનુ નિશાન હોય ત્યાં કાચું મધ લગાવી તે ચીકણું થાય ત્યાં સુધી રહેવા દેવાનું અને તે તમારી સ્કિનને અનુરૂપ થાય ત્યાં સુધી દિવસમાં 3-4 વાર લગાળી શકો છો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.