Abtak Media Google News

આજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અધ્યાપક મંડળ દ્વારા આજરોજ કાળા દિવસ તરીકે ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સાતમાં પગાર પંચની અમલવારી હજુ થઈ નથી માટે કાળી પટ્ટી ધારણ કરી અધ્યાપકો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતુ. કારણ કે સાતમાં પગાર પંચની અમલવારી ૧.૧.૨૦૧૬થી કરવાની હતી પરંતુ સરકાર દ્વારા સાતમાં પગાર પંચનો વિલંબ થતા આ વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો. તથા સરકાર ઝડપથી સાતમાં પગાર પંચની તેમની માંગણી પૂરી કરે એવી માંગ અધ્યાપકો દ્વારા કરવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.