એક તરફ પાણીનો પોકાર ચાલી રહ્યો છે ત્યારે વિશ્વ સુપ્રસિધ્ધ સોમનાથ મંદિર નજીક આવેલા પ્રભાસ પાટણ વિસ્તાર મા રહેણાંક વિસ્તાર મા 8 દિવસથી પાઇપ લાઈનનું કામ ચાલુ હોવાથી અને સાત દિવસ બાદ પીવાનું પાણી આવ્યું અને ગટરની પાઈપ લાઈનો JCB ખોદકામ દરમ્યાન તૂટી જવાથી પીવાનું પાણી હજારો લીટર રોડ પર વેડફાઇ રહ્યુ છે. આ બાબતે તંત્ર ને સ્થાનીકો દ્રારા રજૂઆત કરાતા તંત્ર આ બાબતે મોન સેવી રહ્યુ છે…..
Trending
- આળસ ન કરતા, મતદાન કરજો…!
- દુર્લભ બીમારી પ્રોજેરિયાની સારવાર માટે “Zydus”ની બાયોફાર્મા કંપનીને અધિકારો મળ્યા
- આ હાવભાવથી તમે જાણી શકશો કે તમારા પાર્ટનરમાં કેટલો કંટ્રોલ છે
- લોકસભા ચૂંટણી દરમિયાન અરવિંદર સિંહ લવલી ભાજપમાં જોડાયા
- સફળ લગ્નજીવન માટે પતિ-પત્ની વચ્ચે ઉંમરનું કેટલું અંતર હોવું જોઈએ?
- હવે નેપાળ તેની 100 રૂપિયાની નોટ પર ભારતના આ પ્રદેશનો નક્શો છાપશે
- નવા ફોજદારી કાયદાના અમલ પહેલા જ સુપ્રીમ કોર્ટે સવાલો ઉઠાવ્યા
- આગામી સપ્તાહે ખુલશે 3 IPO …..રોકાણકારો થશે માલામાલ