ઈડર શહેરમાં આવેલ આશિર્વાદ હોસ્પિટલ એટલે કે અહીં આવનારા દર્દીઓ માટે એક ભગવાન સમાન જાણીતા ડો.જેઠાભાઈ પટેલ કે જે વર્ષોી અહીં હોસ્પિટલમાં ખડેપગે રહી સેવાઓ આપી રહ્યાં છે. જેમને સમગ્ર તાલુકામાંથી અને દૂર-દૂરી રાજ્યભરમાંથી સારી સારવાર મળી રહે તે માટે દર્દીઓ અહીં આવતા હોય છે. જ્યારે આપને વાત કરીએ તો ડોકટર એટલે શું ડોકટર એટલે સમાજના સેવાભાવી માણસ દુ:ખ સાથે આવનાર દર્દીઓના મુખ પર હાસ્ય રેલાવું અને દર્દીઓ જોડે રહી કામ કરવાવાળો એટલે ડોકટર અને દુ:ખ સો આવનાર દર્દીઓના મુખ પર પ્રસન્નતા જોવા મળે તેનાી ડોકટર ખુશ થાય છે.
Trending
- રાધા-કૃષ્ણના દર્શન માટે વૃંદાવન જઈ રહ્યા છો, તો પાછા ફરતી વખતે આ 2 વસ્તુઓ ચોક્કસ લાવજો
- જો તમને હાઈવે પર આ પીળી લાઈન દેખાય તો દૂરથી કારને ધીમી કરો….જાણો સેફ્ટી ટિપ્સ.
- સપ્તાહના છેલ્લા દિવસની શરૂઆતમાં શેરમાર્કેટ લાલધુમ
- શું 3 મિનિટની કસરતથી વજન ઘટશે..?
- નરસિંહ જયંતિ ક્યારે ઉજવાશે, જાણો તિથિ, શુભ સમય અને પૂજાવિધિ
- ધોરણ 10 અને 12ની પૂરક પરીક્ષાની તારીખ જાહેર
- આજનું રાશિફળ: આ રાશિના જાતકો ઉતાવળે કાર્ય નહિ કરી શકો ધીમી પ્રગતિ જોવા મળે,કામકાજમાં સફળતા મળે.
- ટ્રાફિકથી ધમધમતા સર્કલો પરના હોર્ડિંગ્સની મજબૂતી ખૂદ કોર્પોરેશન ચકાસશે