Abtak Media Google News

વિદ્યાર્થીએ છેલ્લી માર્કશીટ સાથે લાવવાની રહેશે

દેશળદેવ એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટ તથા સમાજના દાંતા શ્રેષ્ઠ યુવા અગ્રણી કિશનભાઇ તુવરના માતૃશ્રી સ્વ. જયોતિબેન પંકજભાઇ તુવરના સ્મરણાર્થે તુવર 5રિવાર દ્વારા સમાજના વિઘાર્થીઓ પૈકી 1 થી 8 ધોરણના વિઘાર્થીઓ માટે લંચ બોકસ, કંપાસ બોકસ, ટુલકીટ તથા 9 થી 1ર ધોરણના વિઘાર્થીઓ માટે નિ:શુલ્ક ચોપડા, નોટબુક વિતરણનું ભગીરથ કાર્યનું તા. 4-6-2023 ને સવારે 10 થી 1ર રૈયા રોડ, આમ્રપાલી ટોકીઝ સીટી સેન્ટર સામે  આયોજન કરવામાં આવેલ છે. આ તકે રાજકોટ શહેર અને ગ્રામ્ય ના વિઘાર્થીઓને લાભ લેવા અનુરોધ કરીએ છીએ.

આ ભગીરથ કાર્યને સફળ બનાવવા દેશળદેવ એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટના મેનેજીગ ડિરેકટર કાનાભાઇ ચૌહાણ, મોનાલીબેન ચૌહાણ, અરવિંદભાઇ વાઘેલા, નરેન્દ્રભાઇ ચૌહાણ, સાવનભાઇ રાઠોડ, અશ્ર્વિનભાઇ ચૌહાણ, સુનિલભાઇ પરમાર, પ્રતિકભાઇ બારડ, રતનભાઇ રાઠોડ, ચેતનભાઇ સોલંકી, નિરવભાઇ ચૌહાણ, બલવિરભાઇ પરમાર, અલ્પેશભાઇ ગોહીલ, કીશનભાઇ તુવર ખિલનભાઇ ભટ્ટી, સન્નીભાઇ વાઘેલા, કમલેશભાઇ પરમાર, જયભાઇ હાપા, ભાવેશભાઇ હાડા, પાર્થભાઇ ભટ્ટી, પ્રિયાંકભાઇ ચૌહાણ, હિતેશભાઇ ચાવડા, દેવાંગભાઇ મકવાણા, શૈલેશભાઇ ચૌહાણ, આનંદભાઇ મકવાણા જહેમત ઉઠાવી રહ્યા છે. યોજનાનો લાભ લેવા માટે વિઘાર્થીએ છેલ્લી માર્કશીટ સાથે લાવવાની રહેશે વધુ માહીતી માટે મો. નં. 94092 00800, 96875 00888 કરવો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.