હાલ મુસ્લિમ બિરાદરો ને રમઝાન માસ પૂર્ણ થયો છે ત્યારે સુરે્દ્રનગર મા મોટી સંખ્યા મા મુસ્લિમ બિરાદરો દ્વારા રમઝાન ઇદ ની ઉજવણી કરવામાં આવી હતી સુરેન્દ્રનગર ના અને વઢવાણ ઇદ મસિતે મોટી સંખ્યા માં લોકો એ ઇદ ની નમાઝ પડી ખુદા ની બંદગી કરી હતી સુરેન્દ્રનગર ના લક્ષમિપરા , અને અન્ય કેટલીક મસિતો મા ઇદ ની નમાઝ અદા કરવા માં આવી હતી.
Trending
- વૈજ્ઞાનીકે આ વૃક્ષ વિષે કઇંક આવું કહ્યું….જાણીને સૌ કોઈ ચોંકી ગયા
- સુરતમાં કોથળામાંથી મળી આવેલી લાશનો ભેદ ઉકેલાયો : હથોડા મારી પતાવી દેવાયો’તો
- ક્ષત્રિય સમાજે તલવારો મ્યાન કરી:ભાજપ સામેના આંદોલનને “વિરામ”
- ચેસ રમત મનને શાર્પ કરીને બૌધ્ધિક લેવલ સુધારે: વિસ્મૃતિ જોખમ સામે રક્ષણ
- જામનગર : મોરકડાના VCEને લાંચ લેતા ACBએ ઝડપી પાડ્યો
- World Hypertension Day:જાણો ઇતિહાસ, મહત્વ થીમ અને ઘણું બધું
- રાધા-કૃષ્ણના દર્શન માટે વૃંદાવન જઈ રહ્યા છો, તો પાછા ફરતી વખતે આ 2 વસ્તુઓ ચોક્કસ લાવજો
- જો તમને હાઈવે પર આ પીળી લાઈન દેખાય તો દૂરથી કારને ધીમી કરો….જાણો સેફ્ટી ટિપ્સ.