Abtak Media Google News

હાલ મુસ્લિમ બિરાદરો ને રમઝાન માસ પૂર્ણ થયો છે ત્યારે સુરે્દ્રનગર મા મોટી સંખ્યા મા મુસ્લિમ બિરાદરો દ્વારા રમઝાન ઇદ ની ઉજવણી કરવામાં આવી હતી સુરેન્દ્રનગર ના અને વઢવાણ ઇદ મસિતે મોટી સંખ્યા માં લોકો એ ઇદ ની નમાઝ પડી ખુદા ની બંદગી કરી હતી સુરેન્દ્રનગર ના લક્ષમિપરા , અને અન્ય કેટલીક મસિતો મા ઇદ ની નમાઝ અદા કરવા માં આવી હતી.

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.