કોઇપણ દવા વગર સાજા કરતી અને વૈકલ્પિક ચિકિત્સા પઘ્ધતિમાં સૌથી વધારે વૈજ્ઞાનિક અભિગમ ધરાવતી પઘ્ધતિ સુજોક થેરાપી લોકોમાં દિવસેને દિવસે લોકપ્રિય બનતી જાય છે. કાર્યક્રમ અને પુસ્તક પ્રકાશન દ્વારા સ્વાસ્થ્ય જાગૃતિ માટે કાય કરતી સંસ્થા મીશન જાગૃતમ અને ઇન્ટરનેશનલ સુજોક એસો. ના સંયુકત ઉપક્રમે બીએસએનએલમાં સુજોક થેરાપીની માહીતી આપતો એક કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં બીએસએનએલના અધિકારીઓ અને ઉચ્ચ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા.
Trending
- Indian Navy : અરબી સમુદ્રમાં ઈરાની ફિશિંગ જહાજ માટે ભારતીય નેવી બની દેવદૂત
- સંસ્કૃતિ મંત્રાલયમાં 1,00,000થી વધુ પગારની નોકરી મેળવવાની આ છે શાનદાર તક
- નોકરી કરતી વ્યક્તિઓ માટે ખાસ છે આ લો, જાણો શું છે Right to Disconnect Law?
- રાજકોટ : હિંગળાજ નગરમાં મોબાઇલ ટાવર એજન્સીએ પાઇપલાઇન તોડતા પાણીની રેલમછેલ
- કપડાની શોખીન મહિલાઓ માટે 70થી વધુ બ્રાન્ડ એક જ રૂફ હેઠળ “મોન્સુન ડિઝાઇનર સ્ટોર” બન્યું આકર્ષણનું કેન્દ્ર
- લોકશાહીના પર્વની શાંતિપુર્ણ ઉજવણી માટે રાજકોટ શહેરમાં 2700થી વધુ પોલીસ અધિકારી-કર્મચારીઓ ખડેપગે રહેશે
- બજાજ આવતા મહિને ભારતમાં લોન્ચ કરશે વિશ્વની પ્રથમ CNG મોટરસાઇકલ
- સુરત: હિન્દુવાદી નેતાઓને ધમકી આપનાર મૌલવીની ધરપકડ