Abtak Media Google News

કોઇપણ દવા વગર સાજા કરતી અને વૈકલ્પિક ચિકિત્સા પઘ્ધતિમાં સૌથી વધારે વૈજ્ઞાનિક અભિગમ ધરાવતી પઘ્ધતિ સુજોક થેરાપી લોકોમાં દિવસેને દિવસે લોકપ્રિય બનતી જાય છે. કાર્યક્રમ અને પુસ્તક પ્રકાશન દ્વારા સ્વાસ્થ્ય જાગૃતિ માટે કાય કરતી સંસ્થા  મીશન જાગૃતમ અને ઇન્ટરનેશનલ સુજોક એસો. ના સંયુકત ઉપક્રમે બીએસએનએલમાં સુજોક થેરાપીની માહીતી આપતો એક કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં બીએસએનએલના અધિકારીઓ અને ઉચ્ચ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા.

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.